અવસાન નોંધની યાદી : 23 એપ્રિલ (02:00 PM)

- text


મોરબી : પ્રવિણભાઈ ટપુભાઈ ધ્રાંગધરિયાનું અવસાન

મોરબી : મૂળ ઘુંટુ હાલ મોરબી નિવાસી પ્રવિણભાઈ ટપુભાઈ ધ્રાંગધરિયા (ઉ.વ. 67), તે પ્રાણજીવનભાઈ અને ધનજીભાઈના ભાઈ, નીતિનભાઈ (99256 74951) શામજીભાઈ વિસરોલિયાના બનેવીનું તા. 22/04/2021ને ગુરુવારે અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા. 24/04/2021ને શનિવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. (પરેશભાઈ 99048 76089)


લખધીરગઢ : ધર્મેન્દ્રભાઈ કુંવરજીભાઈ પ્રાણનું અવસાન

ટંકારા : લખધીરગઢ નિવાસી ધર્મેન્દ્રભાઈ કુંવરજીભાઈ પ્રાણનું તા. 22/04/2021ને ગુરુવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 26/04/2021ને સોમવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. (કુંવરજીભાઈ 99799 40179)


જેતપર : ભુદરલાલ નારણભાઈ અઘારાનું અવસાન

મોરબી : જેતપર નિવાસી ભુદરલાલ નારણભાઈ અઘારા (ઉ.વ. 53), તે નારણભાઈના પુત્ર તેમજ રમેશભાઈ (98987 52452) અને સ્વ. ચંદુલાલના ભાઈનું તા. 22/04/2021ને ગુરુવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (ભાવેશભાઈ 99985 97897, કિરીટભાઈ 97255 24555, વિશાલભાઈ 95584 97627, હરિલાલ 99250 40775, વિનોદભાઈ 85305 12393, કિરણભાઈ 79847 71007)

- text


મોરબી : લાભુબેન લાલજીભાઈ કંડિયાનું અવસાન

મોરબી : લાભુબેન લાલજીભાઈ કંડિયા (ઉ.વ. 72), તે કિશોરભાઈ (99782 06717) અને કિરીટભાઈ (96877 97992)ના માતૃશ્રી તેમજ રાકેશભાઈ (99981 39976) અને આનંદભાઈના દાદીનું તા. 22/04/2021ને ગુરુવારે અવસાન થયેલ છે સદ્ગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા બંધ રાખેલ છે સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.


રાજપર (કું.) : પ્રભુભાઈ ડાયાભાઈ ચારોલાનું અવસાન

મોરબી : રાજપર (કુંતાસી) નિવાસી પ્રભુભાઈ ડાયાભાઈ ચારોલા (ઉ.વ. 71), તે દિલીપભાઈ (98252 28122)ના પિતા, ભાણજીભાઈ (99980 88008) અને સવજીભાઈ (85117 05207)ના ભાઈનું તા. 23/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.


ટંકારા : હમીરપર નિવાસી રતનશીભાઈ માંડણભાઈ રતનપરાનું અવસાન

ટંકારા : મૂળ ટંકારા તાલુકાના હમીરપર નિવાસી રતનશીભાઈ માંડણભાઈ રતનપરા તે પ્રભુભાઈ (9925286340), ગોપાલભાઈ (9724431899), ધનજીભાઈ (9979710097) તથા રણછોડભાઈ (9726397158)ના પિતાજીનું તા.23ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. પ્રવર્તમાન સ્થિતિમાં લૌકિક ક્રિયા બંધ રાખેલ છે, સદગતનું ટેલિફિનિક બેસણું રાખેલ છે.

- text