મોરબીમાં વરીયા-પ્રજાપતિ સમાજ માટે કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન

- text


મોરબી : મોરબીમાં વરીયા-પ્રજાપતિ બોર્ડિંગ કોરોના વેક્સિનેશનના બીજા કેમ્પનું આયોજન આગામી તા. 1 મેને શનિવારના રોજ કરવામાં આવ્યું છે. જેમાં વરીયા-પ્રજાપતિ સમાજના લોકોને સવારના 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી વેકસીન આપવામાં આવશે. આ કેમ્પમાં 18 વર્ષથી વધુ વયના લોકો તેમજ અગાઉ કેમ્પમાં વેકસીન લીધી હોય તેમને વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવશે.

- text

આ કેમ્પમાં વેકસીન લેવા માટે આધાર કાર્ડ સાથે લઇને જવાનું રહેશે. આ કેમ્પનો લાભ લેવા માટે પ્રવિણભાઇ મોહનભાઇ (98251 16192), નાથાભાઇ સવાડીયા (94282 77298), ઇશ્વરભાઇ શનાળા (98252 21095) અને અશ્વિનભાઈ બરાસરા (99250 72451)નો સંપર્ક કરવાનો રહેશે. તેમજ બોર્ડિગમાં કોવિડ માટે સેવા બજાવતા બળવંતભાઇ વારેવડીયા (98798 73764), પીન્ટુભાઇ મૈજડીયા (99135 76570) તથા અશ્વિનભાઈ વાઘેલા (98251 24084)નો સંપર્ક કરી શકાશે. તેમ ગોકળભાઇ ભોરણીયાએ યાદીમાં જણાવ્યું છે.

 

- text