કલ્યાણપર : ગંગાબેન ડાહ્યાભાઇ વાધરિયાનું નિધન

- text


 

કલ્યાણપર: ટંકારાના કલ્યાણપર નિવાસી ગંગાબેન ડાહ્યાભાઈ વાઘરીયા (ઉં.વ. 91)તે, સ્વ.ડાહ્યાભાઈ રામજીભાઈ વાધરિયાના પત્નિ તથા ગણેશભાઇ અને પ્રવિણભાઈના માતાનું તારીખ ૮/૧/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ ૧૧ જાન્યુઆરીને સોમવારે બપોરે 2થી સાંજે 5 કલાક દરમ્યાન કલ્યાણપરના એમના નિવાસસ્થાને રાખેલ છે. મોબાઈલ નંબર ૯૯૨૫૭૨૫૫૧૦- ૯૫૭૪૮૯૪૦૪૮ પર પણ શોક-સાંત્વના સંદેશ વ્યક્ત કરી શકો છો.

- text