ટંકારા : સરોજબેન ચંદ્રકાન્તભાઈ મહેતાનું અવસાન

- text


મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી સરોજબેન ચંદ્રકાન્તભાઈ મહેતા(જયપુર – રાજસ્થાન)(ઉ.વ.74),તે સ્વ.વનેચંદ કાલીદાસભાઈ દોશીના પુત્રી,અરવિંદભાઇ, શરદભાઈ, સુધીરભાઈ, મધુબેન મહેનદકુમાર મહેતા (જામનગર), સ્વ. વાસંતીબેન હર્ષદરાય મહેતા (સુરત) અને અનિલાબેન અશ્વિનીકુમાર મહેતા (મોરબી) ના મોટા બહેનનું તા.11ના રોજ અવશાન થયેલ છે. સદગતની પીયરપક્ષની સાદડી તા. 15 ને શુક્રવારે સાંજે 3:30 થી 4:30 રોટરીનગર બ્લોક નંબર 34, લાલબાગ સેવા સદન પાછળ, વેજીટેબલ રોડ સામાકાઠે મોરબી – 2 ખાતે રાખેલ છે. મો.9825480492, 9979 28803, 9723384834

- text

- text