ટંકારા : અમરશીભાઈ વાલજીભાઈ ધેટીયાનું અવસાન

- text


ટંકારા : ટંકારા નિવાસી અમરશીભાઈ વાલજીભાઈ ધેટીયા (ઉ.વ. 82), તે ઈશ્ર્વરભાઈના પિતાશ્રી તથા શૈલેષ ખીમજીભાઈ, રજનેશ ખીમજીભાઈ, રતિલાલ ખીમજીભાઈ, જેન્તીલાલ દેવજીભાઈના અદા તથા પંકજ ગોરધનભાઈ અગોલાના નાનાનુ આજરોજ તા. 12-03-2021 ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનુ બેસણું આગામી તા. 15 માર્ચને સોમવારે સાંજે 3 થી 5 ધેટીયાવાસ રામજી મંદિર પાસે ટંકારા ખાતે રાખેલ છે.

- text