હડમતિયા : અનસોયાબેન પ્રભુભાઈ મેરજાનું અવસાન

- text


ટંકારા : હડમતિયા નિવાસી અનસોયાબેન પ્રભુભાઈ મેરજા (ઉ.વ.58),તે પ્રભુભાઈના પત્ની,ઠાકરશીભાઈ,મનજીભાઈ,કાનજીભાઇના ભાભી,ચંદ્રકાંતભાઈના માતાશ્રી અને અશોક,દિલીપ,શૈલૈષ,હિતેષ,રાજેશના કાકીનું તા.૨ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદગતનુ બેસણું તા.૪ને શનિવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે.લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.(ઠાકરશીભાઈ મો.97246 12355,પ્રભુભાઈ મો.98257 93485)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text