ટંકારા નિવાસી જનકભાઈ ગંગાધરભાઈ જાનીનું અવસાન

- text


ટંકારા : મૂળ હળવદ હાલ ટંકારા જનકભાઈ(જનુભાઈ) ગંગાધરભાઈ જાની (ઉ.વ. 81) ( નિવૃત ફાર્માસીસ્ટ) તે અમિતભાઈ (એડવોકેટ), વિરેનભાઈ (એસ.ટી.) હેતલબેન ભાવેશકુમાર રાવલ (વડોદરા), ડિમ્પલબેન હાર્દિકકુમાર ભટ્ટ (હળવદ)ના પિતા તેમજ સ્વ ભાનુશંકરભાઈ (નિવૃત તલાટીમંત્રી મોરબી), રમેશભાઈ (નિવૃત્ત સર્કલ ઓફિસર, આદિપુર) , કિશોરભાઈ (મોરબી), રાજેન્દ્રભાઈ (નિવૃત્ત તલાટી મંત્રી, વાંકાનેર) , કમલેશભાઈ (એડવોકેટ, નલિયા), શૈલેષભાઈ (વાંકાનેર), પરિમલભાઈ (રાજકોટ)ના ભાઈનું તા.13ના રોજ અવસાન થયેલ છે. સ્મશાન યાત્રા તા. 14ના રોજ સવારે 7 વાગ્યે છે. તેમજ બેસણું તા.15ના રોજ સાંજે 4 થી 6 ક્રિષ્ના પાર્ક સોસાયટી, ગોરસ ડેરી પાસે ટંકારા ખાતેના નિવાસસ્થાને રાખેલ છે. મો.નં. 94289 68052, 99094 82360

- text