સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ૧૫મીએ ભરશે ઉમેદવારી પત્ર

- text


હળવદ : સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ પક્ષના ઉમેદવાર અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર 15 એપ્રિલે વિજય સંકલ્પ સાથે સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ ઉમેદવારી પત્ર ભરશે.

- text

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ પક્ષના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા અને કોંગ્રેસના ઉમેદવાર રૂત્વીકભાઈ મકવાણા 15 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. શિહોરા સવારે 9:30 કલાકે ઉમેદવારી પત્ર ભરશે જ્યારે મકવાણા 10 વાગ્યે ઉમેદવારી પત્ર ભરનાર હોવાનું જાણવા મળ્યું છે.

- text