નાના ખીજડિયા : પ્રભાબેન કાંતિલાલ બારૈયાનું અવસાન

- text


ટંકારા : નાનાખીજડિયા નિવાસી પ્રભાબેન કાંતિલાલ બારૈયા,તે કાંતિભાઈ પ્રભુભાઈ બારૈયાના પત્નિ તથા કીર્તનભાઈ,કાંતિભાઈ બારૈયાના માતાશ્રીનું તા.૧૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૧૩ને સોમવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે નાનાખીજડિયા,શીતલ પાર્ક સોસાયટી મુકામે રાખેલ છે.(૯૬૮૭૫૨૦૯૧૮,૯૦૯૯૨૧૨૦૮૮)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text