મોરબી : નાનજીભાઈ મોહનભાઇ મિયાત્રાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી નાનજીભાઈ મોહનભાઇ મિયાત્રા(નિવૃત તાલુકા પંચાયત ડ્રાઈવર),તે વિજયભાઈ(તાલુકા પંચાયત ડ્રાઈવર)અને દેવિકાબેન(મો.8200654026)ના પિતાશ્રીનું તા.11ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.13ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન પંચાસર રોડ,રાજનગર,મોરબી ખાતે રાખેલ છે.સદ્દગતની ઉત્તરક્રિયા તા.17ને શુક્રવારના રોજ રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text