અપેક્ષાબેનને જેઠ અને સસરાએ લોખંડના પાઇપ ફટકાર્યા
ટંકારા તાલુકાના હમીરપર ગામની ઘટનામાં તપાસનો ધમધમાટ
ટંકારા : ટંકારા તાલુકાના હમીરપર ગામે સંયુક્ત કુટુંબમાં રહેતા અપેક્ષાબેન નામના પરિણીતાને ગઈકાલે જેઠ અને સસરાએ લોખંડના પાઇપ...
હડમતિયા : કાંતાબેન માનસંગભાઈ સગરનું અવસાન
ટંકારા : હડમતિયા નિવાસી કાંતાબેન માનસંગભાઈ સગર (ઉ.વ.-82), તે બિપીનભાઈ, વિજયભાઈ, જોરસંગભાઈ, અશોકભાઈના માતૃશ્રી અને મયુર, મિલન, દેવાંશ, જયદિપ, રાજેશના દાદીનું તા. ૩૧ /૧૦/૨૦૨૧...
નેસડા (ખા.) : યશ્વીબેન બિપિનભાઈ ભાડજાનું અવસાન
ટંકારા : નેસડા (ખા.) નિવાસી યશ્વીબેન બિપિનભાઈ ભાડજાનું તા. 25/10/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ 28/10/2021ને ગુરુવારે રાત્રે 8થી 9 કલાકે...
ટંકારા : ભાલારા માલતીબેન ભુપેન્દ્રભાઈનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી ભાલારા માલતીબેન ભુપેન્દ્રભાઈ (ઉ.વ. 68), તે લક્ષ્મીનારાયણ મંદિરના પુજારી સ્વ. (ભગતબાપા) મનજીભાઈ કરમશીભાઈના પુત્ર સ્વ. ભુપેન્દ્રભાઈના ધર્મપત્ની તેમજ ઘનશ્યામભાઈ તથા...
હડમતિયા : ચેતનાબેન મિલનભાઈ ખાખરીયા અને તેની પુત્રી ક્રિષા મિલનભાઈ ખાખરીયાનું અવસાન
ટંકારા : હડમતિયા નિવાસી ચેતનાબેન મિલનભાઈ ખાખરીયા (ઉ.વ. 24) અને પુત્રી ક્રિષા મિલનભાઈ ખાખરીયા (ઉ.વ. 11 દિવસ), તે મિલનભાઈના પત્ની-પુત્રી, ખાખરીયા પરિવારના ભુવા શીવાભાઈ...
ટંકારા : હિરાબેન મનજીભાઈ ભાલારાનું અવસાન
ટંકારા : શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પુજારી સ્વ (ભગતબાપા) મનજીભાઈ કરમશીભાઈના ધર્મપત્નિ તથા અમ્રુતલાલ (ભાયલાલ) અને ભુપેન્દ્રભાઈના માતુશ્રી તેમજ ધનશ્યામભાઈ, હરેશભાઈ (ભગત) ના દાદીમાં હિરાબેન...
હડમતિયા : હેમીબહેન રવજીભાઈ કામરીયાનું અવસાન
ટંકારા : હડમતિયા નિવાસી હેમીબહેન રવજીભાઈ કામરીયા, તેઓ હસમુખભાઈ 84691 40355, મહેશભાઈ 99257 26885, કિશોરભાઈ 98254 92408 ના માતૃશ્રી તેમજ જયદિપ, પરમ, ઓમ, રોનકના...
હડમતિયા : કુંવરબેન ગોરધનભાઈ સિણોજીયાનું અવસાન
ટંકારા : હડમતિયા નિવાસી કુંવરબેન ગોરધનભાઈ સિણોજીયા (ઉ.વ.૯૦), તે રામજીભાઈ, હંસરાજભાઈ (98990 61284), મગનભાઈ, ચંદુભાઈ, વિનોદભાઈ (99746 95612)ના માતૃશ્રી અને કિશોરભાઈ (99984 66226), સાગરભાઈ,...
ટંકારા : જબુબેન જેરાજભાઈ ગોધાણીનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી જબુબેન જેરાજભાઈ ગોધાણી (ઉ.વ. 80), તે જેરાજભાઈના પત્ની તેમજ નરભેરામભાઇ, ધનજીભાઈ અને રસીકભાઈના માતુશ્રીનું તા. 31/07/2021ને શનિવારે અવસાન થયેલ છે....
કોટડા નાયાણી: ભાઈશંકર મોહનલાલ પંડ્યાનું અવસાન
ટંકારા : કોટડા નાયાણીવાસી ભાઈશંકર મોહનલાલ પંડ્યા ઉં.વ. 88 તે, સ્વ. દયાશંકરભાઈ અને વૃજલાલભાઈના ભાઈ તથા પ્રવિણચંદ્ર (9924870178 - 7016132229), રસિકલાલ (9879409338 - 6355955320)...