અપેક્ષાબેનને જેઠ અને સસરાએ લોખંડના પાઇપ ફટકાર્યા

ટંકારા તાલુકાના હમીરપર ગામની ઘટનામાં તપાસનો ધમધમાટ ટંકારા : ટંકારા તાલુકાના હમીરપર ગામે સંયુક્ત કુટુંબમાં રહેતા અપેક્ષાબેન નામના પરિણીતાને ગઈકાલે જેઠ અને સસરાએ લોખંડના પાઇપ...

હડમતિયા : કાંતાબેન માનસંગભાઈ સગરનું અવસાન

ટંકારા : હડમતિયા નિવાસી કાંતાબેન માનસંગભાઈ સગર (ઉ.વ.-82), તે બિપીનભાઈ, વિજયભાઈ, જોરસંગભાઈ, અશોકભાઈના માતૃશ્રી અને મયુર, મિલન, દેવાંશ, જયદિપ, રાજેશના દાદીનું તા. ૩૧ /૧૦/૨૦૨૧...

નેસડા (ખા.) : યશ્વીબેન બિપિનભાઈ ભાડજાનું અવસાન

ટંકારા : નેસડા (ખા.) નિવાસી યશ્વીબેન બિપિનભાઈ ભાડજાનું તા. 25/10/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ 28/10/2021ને ગુરુવારે રાત્રે 8થી 9 કલાકે...

ટંકારા : ભાલારા માલતીબેન ભુપેન્દ્રભાઈનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી ભાલારા માલતીબેન ભુપેન્દ્રભાઈ (ઉ.વ. 68), તે લક્ષ્મીનારાયણ મંદિરના પુજારી સ્વ. (ભગતબાપા) મનજીભાઈ કરમશીભાઈના પુત્ર સ્વ. ભુપેન્દ્રભાઈના ધર્મપત્ની તેમજ ઘનશ્યામભાઈ તથા...

હડમતિયા : ચેતનાબેન મિલનભાઈ ખાખરીયા અને તેની પુત્રી ક્રિષા મિલનભાઈ ખાખરીયાનું અવસાન

ટંકારા : હડમતિયા નિવાસી ચેતનાબેન મિલનભાઈ ખાખરીયા (ઉ.વ. 24) અને પુત્રી ક્રિષા મિલનભાઈ ખાખરીયા (ઉ.વ. 11 દિવસ), તે મિલનભાઈના પત્ની-પુત્રી, ખાખરીયા પરિવારના ભુવા શીવાભાઈ...

ટંકારા : હિરાબેન મનજીભાઈ ભાલારાનું અવસાન

  ટંકારા : શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પુજારી સ્વ (ભગતબાપા) મનજીભાઈ કરમશીભાઈના ધર્મપત્નિ તથા અમ્રુતલાલ (ભાયલાલ) અને ભુપેન્દ્રભાઈના માતુશ્રી તેમજ ધનશ્યામભાઈ, હરેશભાઈ (ભગત) ના દાદીમાં હિરાબેન...

હડમતિયા : હેમીબહેન રવજીભાઈ કામરીયાનું અવસાન

ટંકારા : હડમતિયા નિવાસી હેમીબહેન રવજીભાઈ કામરીયા, તેઓ હસમુખભાઈ 84691 40355, મહેશભાઈ 99257 26885, કિશોરભાઈ 98254 92408 ના માતૃશ્રી તેમજ જયદિપ, પરમ, ઓમ, રોનકના...

હડમતિયા : કુંવરબેન ગોરધનભાઈ સિણોજીયાનું અવસાન

ટંકારા : હડમતિયા નિવાસી કુંવરબેન ગોરધનભાઈ સિણોજીયા (ઉ.વ.૯૦), તે રામજીભાઈ, હંસરાજભાઈ (98990 61284), મગનભાઈ, ચંદુભાઈ, વિનોદભાઈ (99746 95612)ના માતૃશ્રી અને કિશોરભાઈ (99984 66226), સાગરભાઈ,...

ટંકારા : જબુબેન જેરાજભાઈ ગોધાણીનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી જબુબેન જેરાજભાઈ ગોધાણી (ઉ.વ. 80), તે જેરાજભાઈના પત્ની તેમજ નરભેરામભાઇ, ધનજીભાઈ અને રસીકભાઈના માતુશ્રીનું તા. 31/07/2021ને શનિવારે અવસાન થયેલ છે....

કોટડા નાયાણી: ભાઈશંકર મોહનલાલ પંડ્યાનું અવસાન

ટંકારા : કોટડા નાયાણીવાસી ભાઈશંકર મોહનલાલ પંડ્યા ઉં.વ. 88 તે, સ્વ. દયાશંકરભાઈ અને વૃજલાલભાઈના ભાઈ તથા પ્રવિણચંદ્ર (9924870178 - 7016132229), રસિકલાલ (9879409338 - 6355955320)...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમા ગરમીનો અગ્નગોળો આકરી ગરમીની આગાહી

મોરબી: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે જેનાથી લોકો તાપથી તોબા પોકારી રહ્યા છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ બાદ બુધવારે...

રૂપાલા – ભાજપના હોર્ડિંગ્સ બેનરો હટાવવા મોરબીમાં ફરિયાદોનો ધોધ

બુધવારે એક જ દિવસમાં 9 ફરિયાદ, કુલ 29 ફરિયાદ નોંધાઇ મોરબી : ક્ષત્રિય સમાજ વિશે અશોભનીય ટિપ્પણી કરનાર રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજે રણમોરચો ખોલી ગામે...

દિવસ વિશેષ : કોઈપણ રાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતિની મહત્વપૂર્ણ પ્રતીક ગણાય છે તેની ઐતિહાસિક ધરોહરો

આજે વિશ્વ વિરાસત દિવસ : વિરાસતના સ્થળો ભૂતકાળ સાથે જોડાયેલી ગૌરવપૂર્ણ વાતોની યાદ અપાવે છે મોરબી : વર્લ્ડ હેરિટેજ ડે (World Heritage Day) દર વર્ષે...

મોરબીમાં આજે રાજભા ગઢવી લોકડાયરોમા જમાવટ કરશે

મોરબી : મોરબીના જારીયા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં આજે તારીખ 18 એપ્રિલ ને ગુરુવારના રોજ રાત્રે મોરબીમાં જાણીતા કલાકાર રાજભા ગઢવી લોકડાયરોમા જમાવટ...