સાવડી : મંજુલાબેન કરશનભાઇ ભેંસદડીયાનું અવસાન

- text


ટંકારા : સાવડી નિવાસી મંજુલાબેન કરશનભાઇ ભેંસદડીયા(ઉ.વ.67),તે જીતેન્દ્રભાઈ,ભુપેન્દ્રભાઈના માતાશ્રી,અલ્કાબેન અને નિરુપાબેનના સાસુનું તા.6ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.9ને ગુરૂવારના રોજ સવારે 8 થી 11 કલાકે તેમના નિવાસ્થાન સાવડી,ટંકારા ખાતે રાખેલ છે.(મો.81606 66244)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text