વિરપર : હરિબેન કરશનભાઈ ચાવડાનું અવસાન 

- text


ટંકારા : વિરપર નિવાસી હરિબેન કરશનભાઈ ચાવડા (ઉ.વ. ૮૦), તે સ્વ. કરશનભાઈના પત્ની તથા રાજેશભાઈ, પ્રવિણભાઈ, અશોકભાઈ (જીલ્લા પંચાયતના સદસ્ય), વિનોદભાઈના માતુશ્રીનું તા. 21/11/2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા.25/11/2021ને ગુરુવારના રોજ સવારે 9 થી 11 કલાકે તેમના નિવાસ સ્થાન વિરપર ટંકારા ખાતે રાખેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text