મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા રવિભાઈ લાલજીભાઈ બાંભવા ઉ.26 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી : કોરોનાકાળ પછી આર્થિક તેમજ સામાજિક સમસ્યાઓ વચ્ચે પતિ અને પત્નીના સુમેળ સંબંધો તેમજ બાળકોના સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવના હેતુથી મહિલા જાગૃતિ અર્થે...