ઉમિયાનગર : હેમીબેન કાનજીભાઈ છત્રોલાનું અવસાન

- text


ટંકારા : ઉમિયાનગર નિવાસી હેમીબેન કાનજીભાઈ છત્રોલા(ઉ.વ.78),તે મનસુખભાઇ માતાશ્રી, વિજયભાઈ અને જયેશભાઈના દાદીનું તા.23/11/2021ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતની ઉત્તરક્રિયા, લૌકિક વ્યવહાર અને પ્રસાદ તા.29/11/2021ને સોમવારના રોજ પટેલ સમાજવાડી, ઉમિયાનગર,ટંકારા ખાતે રાખેલ છે.(95865 89060)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text