મોરબી : કલ્પનાબેન નવનીતરાય દવેનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ કલ્પનાબેન નવનીતરાય દવે (ઉ.વ.૭૪), તે નવનીતરાય હરિલાલ દવે (GEB)ના પત્ની તેમજ કલ્પેશભાઈ તથા પ્રશાંતભાઈ (દવે બ્રધર્સ પ્રિન્ટિંગ) તથા જ્યોતિબેન મનીષકુમાર ત્રિવેદી (રાજકોટ)ના માતુશ્રીનું તા.૨૩/૧૧/૨૦૨૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુ તા.૨૫/૧૧/૨૦૨૧ ગુરુવારના રોજ સાંજે ૫ કલાકે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ ભોજનશાળા,સુતાર શેરી,નાની બજાર પાસે, મોરબી ખાતે રાખેલ છે.(મો.૯૩૭૪૬ ૭૨૦૭૨,૯૮૭૯૨ ૩૩૧૨૩)


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text