ટંકારા : હીરાભાઇ રણછોડભાઈ ધોરીયાણીનું અવસાન

- text


ટંકારા : ટંકારાના નિવાસી હીરાભાઇ રણછોડભાઈ ધોરીયાણી (ઉ.વ. 67), તે વાસુભાઈ અને પ્રકાશભાઇના પિતાશ્રીનું તા. 20/11/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 22/11/2021ને સોમવારના રોજ બપોરે 2થી 5 કલાકે રામજી મંદિર હોલ, ઘેટીયા વાસ, ટંકારા ખાતે રાખેલ છે. તથા સુરત તેમજ દૂર રહેતા સગાવ્હાલા માટેનું ટેલિફોનિક બેસણું રાત્રે 8 થી 10 કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (વાસુભાઈ મો. 97277 52867, પ્રકાશભાઈ મોં.99092 84580, મુકેશભાઈ માકાસણા મોં. 93283 69521)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text