મોરબી : બહાદુરસિંહ અણદુભા ઝાલાનું અવસાન

- text


મોરબી : મૂળ ગામ કડિયાણા હાલ મોરબી નિવાસી બહાદુરસિંહ અણદુભા ઝાલા, તે ભરતસિંહના પિતાશ્રી તેમજ યુવરાજસિંહના દાદાનું તા. 18/11/2021ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું 22/11/2021ને સોમવારના રોજ તેમના નિવાસ સ્થાન સાંજે 4 થી 6 કલાકે બ્લોક નંબર-73, રોટરીનગર ગરબી ચોક, લાલબાગ પાછળ, સામાકાંઠે, મોરબી-2 ખાતે રાખેલ છે. (ભરતસિંહ મો. 98254 63489, યુવરાજસિંહ મો. 98791 17727)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text