ટંકારા નિવાસી તુલસીભાઈ ભાલોડિયાનું અવસાન

- text


ટંકારા : તુલસીભાઈ ભગવાનજીભાઈ ભાલોડિયા ઉમર વર્ષ 79 તે રમાબેન તુલસીભાઈ ભાલોડીયાના પતિ, ભરતભાઈ (99798 50767), સુરેશભાઈ (98790 95372), હિતેશભાઈ, સંજયભાઈ તથા અલ્પેશભાઈના પિતાનું તારીખ 1/3/2024ના રોજ અવસાન થયું છે. જેમની લૌકિકવાર તથા ઉત્તરક્રિયા તારીખ 11/3/2024ના રોજ તેમના નિવાસસ્થાન કિસાનનગર, ટંકારા મુકામે રાખવામાં આવી છે.

- text