ટંકારા : દામજીભાઈ ગોપાલભાઈ સાપરીયાનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી કડિયા દામજીભાઈ ગોપાલભાઈ સાપરીયા (ઉ.વ.70),તે કિશોરભાઈ,ચંદ્રકાંતભાઈ અને ધર્મેશભાઈના મોટાભાઈ તથા રાજેશભાઈ (ઉર્ફે લાલો) અને ચેતનભાઈના પિતાશ્રીનું તા,21ને ગુરૂવારના રોજ અવસાન...

નસીતપર : થોભણભાઈ ત્રિકમજીભાઈ કડીવારનું અવસાન

ટંકારા : નસીતપર નિવાસી થોભણભાઈ ત્રિકમજીભાઈ કડીવાર(ઉ.વ.72),તે મનોજભાઈ,રાજેશભાઈ,ઉપેન્દ્રભાઈના પિતાશ્રી,જયમાલાબેન,ઉષાબેન અને રેખાબેનના સસરાનું તા.17ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.19ને શનિવારના રોજ સવારે 8...

સજનપરના પૂર્વ સરપંચ જયવીરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાનું અવસાન

ટંકારા : સજનપર નિવાસી પૂર્વ સરપંચ અને સેવા સહકારી મંડળી લી.ના પૂર્વ પ્રમુખ જયવીરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા(ઉ.વ.75),તે સહદેવસિંહ જાડેજા(97247 53056)(સજનપર સેવા સહકારી મંડળી લી.પ્રમુખ) અને...

નસીતપર : હસમુખભાઈ હરજીવનભાઈ કુંડારીયાનું અવસાન

ટંકારા : નસીતપર નિવાસી હસમુખભાઈ હરજીવનભાઈ કુંડારીયા (ઉ.વ.49), તે હરજીવનભાઈ છગનભાઈ કુંડારીયાના પુત્ર, મનોજભાઈ,જયેશભાઈ, દિનેશભાઇ,ધર્મેન્દ્રભાઈના ભાઈ તથા પાર્થભાઈના પિતાશ્રીનું તા.8ને મંગળવારના રોજ અવસાન થયેલ...

લજાઈ : શાંતાબેન મહાદેવભાઈ કોટડીયાનું અવસાન

ટંકારા :લજાઈ નિવાસી શાંતાબેન મહાદેવભાઈ કોટડીયા (ઉ.વ.85), લાલજીભાઈ,વેલજીભાઈ,પ્રભુલાલભાઈ,નારણભાઈના માતાશ્રીનુ તા.4ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું લૌકિકવાર તા.12ને શનિવારના રોજ રાખેલ છે. મોરબી અપડેટના વિડિઓ...

ઉમિયાનગર : જયેન્દ્રકુમાર ચંદુભાઈ મુંદડિયાનું અવસાન

ટંકારા : ઉમિયાનગર નિવાસી જયેન્દ્રકુમાર ચંદુભાઈ મુંદડિયા,તે ચંદુભાઇના પુત્રનું તા.૧૭ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ને મંગળવારના રોજ બપોરે ૩ થી...

હડમતિયા : વસંતબેન રાજેશભાઈ ખાખરીયાનું અવસાન

ટંકારા : હડમતિયા નિવાસી વસંતબેન રાજેશભાઈ ખાખરીયા(ઉ.વ.44),તે રાજેશભાઈ શામજીભાઈ ખાખરીયાના પત્ની,રમેશભાઈ ખાખરીયાના ભાભી તેમજ આશિષ અને આનંદના માતાશ્રીનું તા.13ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદગતની...

હડમતીયા : લક્ષ્મીબેન પ્રાગજીભાઈ કામરીયાનું અવસાન

ટંકારા : હડમતીયા નિવાસી લક્ષ્મીબેન પ્રાગજીભાઈ કામરીયા (ઉ.વર્ષ 89)નું તા. 26-12-2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. 30-12-2021ને ગુરૂવાર સવારે 8થી 11...

ટંકારા : બેચરભાઈ કચરાભાઈ રાજકોટીયાનું અવસાન

ટંકારા : નેસડા નિવાસી બેચરભાઈ કચરાભાઈ રાજકોટીયા(ઉ.વ.62),તે બચુભાઇના ભાઈ,શૈલેષભાઇ,સંજયભાઈના પિતાશ્રીનું તા.15ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા/લૌકીકવાર તથા પ્રસાદ સવારે 10 કલાકે તા.25ને...

કલ્યાણપર : રાજેશ્રીબેન મુકેશભાઈ સવસાણીનું અવસાન

ટંકારા : કલ્યાણપર નિવાસી રાજેશ્રીબેન મુકેશભાઈ સવસાણી(ઉ.વ.38),તે મુકેશભાઈના પત્નીનું તા.12ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.16ને ગુરુવારના રોજ સવારે 8 થી 11 તેમના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરમાં કાલે રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન 

પાઘડી પહેરીને મોટી સંખ્યામાં લોકો આપશે હાજરી : ચૂંટણી અંગેની રણનીતિ ઘડાશે વાંકાનેર : રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં આગામી રણનીતિ ઘડવા સંદર્ભે...

મોરબીના અમરેલી નજીક બાવળમાં આગ લાગી

મોરબી: આજરોજ તારીખ 27 એપ્રિલના રોજ બપોરના સુમારે 2-30 વાગ્યાની આસપાસ અમરેલી ગામ નજીક બાવળમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર...

Morbi: 1890થી વધુ વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અપાયું

Morbi: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440...

માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ...