ટંકારા : દામજીભાઈ ગોપાલભાઈ સાપરીયાનું અવસાન

- text


ટંકારા : ટંકારા નિવાસી કડિયા દામજીભાઈ ગોપાલભાઈ સાપરીયા (ઉ.વ.70),તે કિશોરભાઈ,ચંદ્રકાંતભાઈ અને ધર્મેશભાઈના મોટાભાઈ તથા રાજેશભાઈ (ઉર્ફે લાલો) અને ચેતનભાઈના પિતાશ્રીનું તા,21ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.25ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન લક્ષ્મીનારાયણ મંદિર પાસે,ગામઠી શાળા વાળી શેરી ખાતે રાખેલ છે.

- text

- text