નાના ખીજડિયા : પ્રભાબેન કાંતિલાલ બારૈયાનું અવસાન

ટંકારા : નાનાખીજડિયા નિવાસી પ્રભાબેન કાંતિલાલ બારૈયા,તે કાંતિભાઈ પ્રભુભાઈ બારૈયાના પત્નિ તથા કીર્તનભાઈ,કાંતિભાઈ બારૈયાના માતાશ્રીનું તા.૧૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૧૩ને સોમવારના...

સાવડી : મંજુલાબેન કરશનભાઇ ભેંસદડીયાનું અવસાન

ટંકારા : સાવડી નિવાસી મંજુલાબેન કરશનભાઇ ભેંસદડીયા(ઉ.વ.67),તે જીતેન્દ્રભાઈ,ભુપેન્દ્રભાઈના માતાશ્રી,અલ્કાબેન અને નિરુપાબેનના સાસુનું તા.6ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.9ને ગુરૂવારના રોજ સવારે 8...

હડમતિયા : અનસોયાબેન પ્રભુભાઈ મેરજાનું અવસાન

ટંકારા : હડમતિયા નિવાસી અનસોયાબેન પ્રભુભાઈ મેરજા (ઉ.વ.58),તે પ્રભુભાઈના પત્ની,ઠાકરશીભાઈ,મનજીભાઈ,કાનજીભાઇના ભાભી,ચંદ્રકાંતભાઈના માતાશ્રી અને અશોક,દિલીપ,શૈલૈષ,હિતેષ,રાજેશના કાકીનું તા.૨ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદગતનુ બેસણું તા.૪ને શનિવારના...

ટંકારા : રેવીબેન ભગવાનજીભાઈ વરસડાનું અવસાન

ટંકારા : નસીતપર નિવાસી રેવીબેન ભગવાનજીભાઈ વરસડા,તે રણછોડભાઈ,રમેશભાઈ,કાંતિભાઈના માતાશ્રીનું તા.2ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.6ને સોમવારના રોજ બપોરે 2 થી 5...

હડમતિયા : શ્રધ્ધાબેન કાનજીભાઈ ખાખરીયાનું અવસાન

ટંકારા : હડમતીયા નિવાસી શ્રધ્ધાબેન કાનજીભાઈ ખાખરીયા (ઉ.વ.૨૪), તે મનસુખભાઈ, ભરતભાઈ, રાજેશભાઈની ભત્રીજી, કાનજીભાઈ દેવસીભાઈ ખાખરીયાની પુત્રી તેમજ ભાવેશ, નિરવ, વિશાલ, લાલજીની બહેનનું તા.30/11/2021ને...

ઉમિયાનગર : હેમીબેન કાનજીભાઈ છત્રોલાનું અવસાન

ટંકારા : ઉમિયાનગર નિવાસી હેમીબેન કાનજીભાઈ છત્રોલા(ઉ.વ.78),તે મનસુખભાઇ માતાશ્રી, વિજયભાઈ અને જયેશભાઈના દાદીનું તા.23/11/2021ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતની ઉત્તરક્રિયા, લૌકિક વ્યવહાર અને પ્રસાદ તા.29/11/2021ને...

વિરપર : હરિબેન કરશનભાઈ ચાવડાનું અવસાન 

ટંકારા : વિરપર નિવાસી હરિબેન કરશનભાઈ ચાવડા (ઉ.વ. ૮૦), તે સ્વ. કરશનભાઈના પત્ની તથા રાજેશભાઈ, પ્રવિણભાઈ, અશોકભાઈ (જીલ્લા પંચાયતના સદસ્ય), વિનોદભાઈના માતુશ્રીનું તા. 21/11/2021ને...

ટંકારા : હીરાભાઇ રણછોડભાઈ ધોરીયાણીનું અવસાન

ટંકારા : ટંકારાના નિવાસી હીરાભાઇ રણછોડભાઈ ધોરીયાણી (ઉ.વ. 67), તે વાસુભાઈ અને પ્રકાશભાઇના પિતાશ્રીનું તા. 20/11/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા....

નેસડા : રવજીભાઈ જીવાભાઈ કાસુન્દ્રાનું અવસાન

ટંકારા : નેસડા નિવાસી રવજીભાઈ જીવાભાઈ કાસુન્દ્રા(ઉ.વ.૭૩), તે દુધીબેનના પતિ,નિલેશભાઈ અને હસમુખભાઈના પિતાશ્રી, તુષાર અને નક્ષના દાદાનું તા.૧૯/૧૧/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું...

ટંકારામાં આશર પરીવારે છપ્પન ભોગ ધરી તુલસી વિવાહની ઉજવણી કરી

ટંકારા : ટંકારાના આશર પરીવાર દ્વારા તુલસી વિવાહ અને ઈશ્વરને છપ્પન ભોગ ધરી એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. ટંકારા શહેરના રહેવાસી માઈ ભક્ત ભાટિયા પરીવારના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

કચ્છ – મોરબી બેઠકના ઓબ્ઝર્વરે ઘુંટુ ખાતે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ઓબ્ઝર્વર બચનેશકુમાર અગ્રવાલે કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ 65- મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત...

મોરબીમાં સતવારા સમાજ દ્વારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે 

મોરબી : મોરબી સમસ્ત સતવારા નવ ગામ જ્ઞાતિ દ્વારા નૂતન શ્રી શક્તિધામ મંદિર ખાતે આગામી તારીખ 29 એપ્રિલ સોમવારથી 1 મે બુધવાર સુધી ત્રિદિવસીય...

કુળદેવી કાર રેન્ટલ : રાજકોટનું માત્ર રૂ.1500 અને અમદાવાદનું માત્ર રૂ. 2500 ભાડું

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : 24 કલાક શ્રેષ્ઠ સર્વિસની ગેરેન્ટી સાથે છેલ્લા 13 વર્ષના અનુભવથી મોરબીવાસીઓના દિલ જીતનાર કુળદેવી કાર રેન્ટલ રાજકોટ, જામનગર, અમદાવાદ,...

મોરબીના નીચી માંડલ ગામે આજથી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ

મોરબી : મોરબીના નીચી માંડલ ગામે સનીયારા પરિવાર દ્વારા આજે તારીખ 27 એપ્રિલ થી 3 મે સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. નીચી...