હડમતિયા : શ્રધ્ધાબેન કાનજીભાઈ ખાખરીયાનું અવસાન

- text


ટંકારા : હડમતીયા નિવાસી શ્રધ્ધાબેન કાનજીભાઈ ખાખરીયા (ઉ.વ.૨૪), તે મનસુખભાઈ, ભરતભાઈ, રાજેશભાઈની ભત્રીજી, કાનજીભાઈ દેવસીભાઈ ખાખરીયાની પુત્રી તેમજ ભાવેશ, નિરવ, વિશાલ, લાલજીની બહેનનું તા.30/11/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા.4/12/2021ને શનિવારના રોજ તેમના નિવાસસ્થાને રાખેલ છે. ટેલિફોનીક શોક વ્યક્ત કરી શકશે. (કાનજીભાઈ મો. 97241 39941, મનસુખભાઈ મો. 97276 15528, ભરતભાઈ મો.99746 95417)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text