સજનપરના પૂર્વ સરપંચ જયવીરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાનું અવસાન

- text


ટંકારા : સજનપર નિવાસી પૂર્વ સરપંચ અને સેવા સહકારી મંડળી લી.ના પૂર્વ પ્રમુખ જયવીરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા(ઉ.વ.75),તે સહદેવસિંહ જાડેજા(97247 53056)(સજનપર સેવા સહકારી મંડળી લી.પ્રમુખ) અને સ્વ.નિકુલસિંહ જાડેજાનાં પિતાશ્રીનું તા.24ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.

- text