નસીતપર : હસમુખભાઈ હરજીવનભાઈ કુંડારીયાનું અવસાન

- text


ટંકારા : નસીતપર નિવાસી હસમુખભાઈ હરજીવનભાઈ કુંડારીયા (ઉ.વ.49), તે હરજીવનભાઈ છગનભાઈ કુંડારીયાના પુત્ર, મનોજભાઈ,જયેશભાઈ, દિનેશભાઇ,ધર્મેન્દ્રભાઈના ભાઈ તથા પાર્થભાઈના પિતાશ્રીનું તા.8ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણુ તા.10ને ગુરૂવારના રોજ બપોરે 3 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text