ટંકારા : બેચરભાઈ કચરાભાઈ રાજકોટીયાનું અવસાન

- text


ટંકારા : નેસડા નિવાસી બેચરભાઈ કચરાભાઈ રાજકોટીયા(ઉ.વ.62),તે બચુભાઇના ભાઈ,શૈલેષભાઇ,સંજયભાઈના પિતાશ્રીનું તા.15ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા/લૌકીકવાર તથા પ્રસાદ સવારે 10 કલાકે તા.25ને શનિવાર રોજ નેસડા,ટંકારા ખાતે રાખેલ છે.(9979444794,9099088228)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text