મોરબી નિવાસી અશોકભાઈ પઢીયારનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી અશોકભાઈ નાનજીભાઈ પઢીયારનું તારીખ 13-1-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-1-2023 ને સોમવારના રોજ સાંજે 4 થી...

મોરબી નિવાસી જીવરામદાસ વિઠ્ઠલદાસ કિલાવતનું અવસાન

મોરબી : મુળ ભરાડા, હાલ મોરબી નિવાસી જીવરામદાસ વિઠ્ઠલદાસ કિલાવત (ઉ.85) તે જીજ્ઞેશભાઈના પિતાનું તા.12ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતની સ્મશાન યાત્રા આવતીકાલે...

મોરબી નિવાસી સવિતાબેન દલસાણીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સવિતાબેન મનજીભાઈ દલસાણીયા (ઉં.વ. 72) તે પરેશભાઈ દલસાણીયા, કમલેશભાઈ દલસાણીયા તથા રજનીશભાઈ દલસાણીયાના માતા, પૂર્વા, કશ્યપ, દીક્ષિત, ફોરમ તથા દેવના...

મોરબી રમાબેન મગનભાઈ ફલ્દુ નું અવસાન

મોરબી : મોરબી નિવાસી રમાબેન મગનભાઈ ફલ્દુ તે મગનભાઈ ફલ્દુ ના પત્ની ચંદ્રેશભાઇના ફલ્દુ (૯૩૨૮૯૨૩૦૫૭) માતા,ચેતનાબેન ચંદ્રેશભાઇ ફલ્દુના સાસુ (૯૯૭૮૩૮૭૮૧૨) અને નીલ ચંદ્રેશભાઇ ફલ્દુના...

મોરબીના સુલોચનાબેન સુહાષભાઈ જોષીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સુલોચનાબેન સુહાશભાઈ જોષી(ભૂતપૂર્વ આચાર્ય,બાલમંદિર, મોરબી નગર પાલિકા ) તે વિનયકુમાર જોષી (99799 64838) અને આનંદકુમાર જોષી(આનંદ ન્યુઝ એજન્સી-મોબરી )97256 56405,ના...

મોરબીના નવા વાંકડા નિવાસી ધર્મેન્દ્રભાઈ વાઘડીયાનું અવસાન

મોરબી : મોરબીના નવા વાંકડા નિવાસી ધર્મેન્દ્રભાઈ લાલજીભાઈ વાઘડીયા ઉ.42 તે રાજેશભાઇ તથા ભદ્રેશભાઈના ભાઈ અને વેદભાઈના પિતાનું તા.10ના રોજ અવસાન થયું છે. સદગતનું...

મોરબી નિવાસી લક્ષ્મીબેન ચૌહાણનું અવસાન

મોરબી: લક્ષ્મીબેન દલાભાઈ ચૌહાણ તે ચંદુભાઈ (97254 17831) તથા ડાયાભાઇ (79847 64391)ના માતાનું તારીખ 10/1/2023 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 11/1/2023...

ખાખરેચી નિવાસી ડાયાલાલ થડોદાનું અવસાન

માળીયા : ખાખરેચી નિવાસી ડાયાલાલ ભગવાનજીભાઈ થડોદા (ઉં.વ. 66) તે સંજયભાઈ ડાયાભાઈ થડોદા (મો.નં. 95742 35038) તથા ગૌતમભાઈ ડાયાભાઈ થડોદા (મો.નં. 90545 70517)ના પિતા...

માળીયાના જુના ઘાંટીલા નિવાસી લક્ષ્મણભાઈ વિડજાનું અવસાન

માળીયા : જુના ઘાંટીલા નિવાસી લક્ષ્મણભાઈ પરસોત્તમભાઈ વિડજા (ઉં.વ. 95) તે ચંદુભાઈ લક્ષ્ણભાઈ વિડજા તથા સ્વ. જયંતિભાઈ લક્ષ્મણભાઈ વિડજા, બાબુભાઈ લક્ષ્મણભાઈ વિડજા તથા કિશોરભાઈ...

મોરબી નિવાસી નિર્મળાબેન માણેકનું અવસાન

મોરબી: નિર્મળાબેન હરીભાઇ માણેક (ઉ.વ.૮૫) તે સ્વ.હરીભાઇ ટોપણદાસ માણેકના પત્ની, તે સ્વ. આણંદજીભાઇ મેઘજીભાઈ રેલનના પુત્રી, તે તુલસીદાસ આણંદજી રેલનના બેન, તે શાન્તીભાઈ માણેક,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી શહેરમાં રહેણાંકમાં ધમધમતી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઇ

મોરબી : મોરબીના કબીર ટેકરી શેરી નંબર 5મા રહેણાંક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો...

Morbi: 2000 ચકલી ઘર અને પાણીના કુડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું 

મોરબી: અનેક વિધ સેવા પ્રોજેક્ટ માટે જાણીતી સંસ્થા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જીવદયા પ્રોજેકટ અંતર્ગત આ કાળઝાળ ગરમીમાં...

મોરબીના સોની યુવાને બીમારીથી કંટાળી મચ્છુ-2 ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર પુનિત નગરમાં રહેતા યુવાને માનસિક બીમારી અને બોલવામાં પડતી તકલીફને કારણે જિંદગીથી કંટાળી જઈ મચ્છુ- 2 ડેમમાં ઝંપલાવી...

મોરબીમા બીમારીથી કંટાળી આધેડે એસિડ ગટગટાવ્યું

મોરબી : મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા નથુભાઈ રાજાભાઈ મૂછડીયા ઉ.55 નામના આધેડે બીમારીથી કંટાળી એસિડ ગટગટાવી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું...