જુના ઘાટીલા નિવાસી લક્ષ્મણભાઈ પરસોત્તમભાઈ વિડજાનું અવસાન

મોરબી : જુના ઘાંટીલા નિવાસી લક્ષ્મણભાઈ પરસોત્તમભાઈ વિડજા તે ચંદુભાઈ,સ્વ.જયંતીભાઈ અને બાબુભાઈ,કિશોરભાઈના પિતાનું તારીખ 7/01/2023 ને શનિવારના રોજ અવસાન થયું છે સદગતની સ્મશાન યાત્રા...

મોરબી નિવાસી સુલોચનાબેન જોશીનું અવસાન

મોરબી: મોરબી નિવાસી સુલોચનાબેન સુભાષચંદ્ર જોશી તે આનંદભાઈ સુભાષચંદ્ર જોશી (આનંદ ન્યૂઝ પેપર એજન્સી) તથા વિનયભાઈ સુભાષચંદ્ર જોશી (ગાંધીધામ)ના માતાનું તારીખ 7-1-2023 ને શનિવારના...

મોરબી નિવાસી મુક્તાબેન રાચ્છનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી મુક્તાબેન પરમાનંદભાઈ રાચ્છ તે પરમાનંદભાઈ અમરશીભાઈ રાચ્છ (મીઠાવાળા)ના પત્ની, રાજેશભાઈ, દિપકભાઈ, કમલેશભાઈ અને હંસાબેન ભાવેશભાઈ બુદ્ધદેવના માતા, તથા સ્વ. અમરશીભાઈ લાલજીભાઈ...

મોરબી નિવાસી ગિરધરભાઈ લાડવાનું અવસાન

  મોરબી: મૂળ બોળકા હાલ મોરબી નિવાસી ગીરધરભાઇ ભગવાનજીભાઈ લાડવા તે દિવ્યેશભાઈ લાડવા તથા નૈષધભાઈ લાડવાના પિતાનું આજ રોજ તારીખ 5-1-2023 ને ગુરુવારના રોજ દુઃખદ...

મોરબી : વનજીભાઈ ગોવિંદભાઇ કાચરોલાનું નિધન

મોરબી :વનજીભાઈ ગોવિંદભાઇ કાચરોલા (ઉ.વ.95) તે રણછોડભાઈ, ભુદરભાઈ તથા ચુનિભાઈના પિતાશ્રીનું તા.5નવા ગુરુવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.7ને શનિવારના રોજ સવારે 8થી...

મોરબી : કમલેશભાઈ ભોજાણીનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી કમલેશભાઈ ભોજાણી (ઉં.વ. 59) (નિવૃત્ત ક્લાર્ક, મોરબી નગરપાલિકા) તે સ્વ. મનહરલાલ ફુલચંદભાઈ ભોજાણીના પુત્ર, તે અંકિત ભોજાણીનાં પિતા, તે કીર્તિભાઈ ભોજાણી...

મોરબી નિવાસી સ્નેહરંજનભાઇ મહેતાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સ્નેહરંજનભાઇ પુષ્કરભાઇ મહેતા (રિટાયર્ડ- એલ.ઈ.કોલેજ, ભૂતપૂર્વ પ્રમુખ- પેન્શનર મંડળ- મોરબી) તે રાજેશભાઈ મહેતા (પાણી પુરવઠા બોર્ડ), હિતેશભાઈ મહેતા (પાણી પુરવઠા...

મોરબી: મહેન્દ્રનગર નિવાસી શાંતાબેન વિડજાનું અવસાન

  મોરબી: મહેન્દ્રનગર નિવાસી શાંતાબેન છગનભાઇ વિડજા (ઉ.વ. 91) તે જયંતિભાઈ છગનભાઇ તથા સ્વ.ઓધવજીભાઈ છગનભાઇ વિડજાના માતા, તે હિરેનભાઈ તથા વિશાલભાઈ તથા વિકાસભાઈના દાદીનું તારીખ...

વાકાનેર : મુરાદઅલી મોહનભાઈ પંજવાણીનું અવસાન

  વાકાનેર : મુરાદઅલી મોહનભાઈ પંજવાણી (ઉં.વ. ૭૬ ) તે મલીકભાઇ મુરાદભાઇ પંજવાણી ના પિતા તથા અમીનભાઈ જુમેદઅલી પંજવાણી તથા ઝુલફીકારભાઈ જુમેદઅલી પંજવાણીના કાકાનુ તા....

શનાળા (ત.) નિવાસી પ્રેમીબેન કુંડારીયાનું અવસાન

મોરબી: શનાળા (ત.) નિવાસી પ્રેમીબેન હરજીભાઈ કુંડારીયા (ઉં. વ. 100) તે હરખજીભાઈ હરજીભાઈ કુંડારીયા તથા જગજીવનભાઈ હરજીભાઈ કુંડારીયા તથા રામજીભાઈ હરજીભાઈ કુંડારીયા તથા ઠાકરશીભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરમાં કાલે રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન 

પાઘડી પહેરીને મોટી સંખ્યામાં લોકો આપશે હાજરી : ચૂંટણી અંગેની રણનીતિ ઘડાશે વાંકાનેર : રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં આગામી રણનીતિ ઘડવા સંદર્ભે...

મોરબીના અમરેલી નજીક બાવળમાં આગ લાગી

મોરબી: આજરોજ તારીખ 27 એપ્રિલના રોજ બપોરના સુમારે 2-30 વાગ્યાની આસપાસ અમરેલી ગામ નજીક બાવળમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર...

Morbi: 1890થી વધુ વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અપાયું

Morbi: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440...

માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ...