મોરબી નિવાસી ગિરધરભાઈ લાડવાનું અવસાન

- text


 

મોરબી: મૂળ બોળકા હાલ મોરબી નિવાસી ગીરધરભાઇ ભગવાનજીભાઈ લાડવા તે દિવ્યેશભાઈ લાડવા તથા નૈષધભાઈ લાડવાના પિતાનું આજ રોજ તારીખ 5-1-2023 ને ગુરુવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 7-1-2023 ને શનિવારના રોજ બપોરે 3 થી 5 રામેશ્વર મહાદેવ મંદિર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text