મોરબી : વાધડીયા મહેશભાઈ હંસરાજભાઇનું અવસાન
મોરબી : મૂળ ખારચિયા, હાલ મોરબી નિવાસી મહેશભાઈ હંસરાજભાઇ વાધડીયા, તે બચુભાઈના ભત્રીજા, લાલજીભાઈ, કિશોરભાઈ, જયેશભાઇના ભાઈ તેમજ યશના પિતાનું તા. 11/09/2020ને શુક્રવારના રોજ...
મોરબી : નરભેરામભાઈ છગનભાઈ કામરિયાનું અવસાન
મોરબી : મૂળ હડમતીયા(પાલણપીર) નિવાસી નરભેરામભાઈ છગનભાઇ કામરિયા(ઉ. વ. 64), તે પ્રહલાદભાઇના ભાઈ, ધ્રુવભાઈ અને મહેશભાઈના પિતાનું આજે તારીખ 10ને બુધવારે અવસાન થયું છે....
મોરબી : મુક્તાબેન અનિલભાઈ મકવાણાનું અવસાન ,ગુરુવારે બેસણું
મોરબી : મુક્તાબેન સતિષભાઈ મકવાણા તે સ્વ કમલેશભાઈ અનિલભાઈ મકવાણા અને અતુલભાઈ અનિલભાઈ મકવાણાના માતાનું તા.26 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.30 ને...
મોરબી : મોતીબેન ભીમજીભાઈ ઉભડીયાનું અવસાન
મોરબી : પ્રજાપતિ મોતીબેન ભીમજીભાઈ ઉભડીયા (પંચસારવાળા) (ઉ.વ. 95)નું તા. 22/04/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે સદ્દગતનું બેસણું મોકૂફ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક...
વિજયાબેન અમૃતલાલ રામાનુજનું અવસાન
મોરબી : મોરબીના વિજયાબેન અમૃતલાલ રામાનુજ, તે દિનેશચંદ્ર રામાનુજ, ડો. સુરેશચંદ્ર રામાનુજ તથા જયેશચંદ્ર રામાનુજના માતાનું આજે તારીખ 28મેને મંગળવારે દુઃખદ અવસાન થયું છે....
મોરબી : વાંકડા નિવાસી નિર્મળાબેન બાલુભાઈ દેકાવડીયાનું અવસાન
મોરબી : વાંકડા નિવાસી નિર્મળાબેન બાલુભાઈ દેકાવડીયા( ઉ.વ.60) તે બાલુભાઈ ચકુભાઈ દેકાવડીયાના પત્ની તથા રામજીભાઈ બાલુભાઈ દેકાવડીયા, પીયૂષભાઈ બાલુભાઈ દેકાવડીયાના માતૃશ્રીનું તા.27ને મંગળવારે અવસાન...
વાંકાનેર : મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી બારોટ મુળજીભાઈ ગોવિંદભાઈ સોઢાનું તા. ૨/૮/૨૦૨૦ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૬/૮/૨૦૨૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી...
મોરબી : શાંતાબેન ઘનશ્યામદાસ અગ્રાવતનું અવસાન
મોરબી : મોરબી નિવાસી શાંતાબેન ઘનશ્યામભાઈ અગ્રાવત, તે અશોકભાઈ અને હરકાન્તભાઈ(વાઘપર વાળા)ના બા તેમજ કિશોરભાઈ, ગીરીશભાઈ, ભાવિનભાઈ, અવિનાશ તથા રવિના દાદીમાનું તારીખ 2ને રવિવારે...
મોરબી : મનજીભાઈ ત્રિભોવનભાઈ ચાડમિયાનું અવસાન
મોરબી : ચાડમિયા મનજીભાઈ ત્રિભોવનભાઈ (ઉ.વ.59) તે દયારામભાઈ, ભાણજીભાઈના ભાઈ અને કમલેશભાઈ તથા આનંદભાઈના પિતાનું તા.14ના રોજ અવસાન થયું છે.સતગતનું બેસણું તા.17ને સોમવારે રાત્રે...
બગથળા : હીરાભાઈ જીવાભાઈ મેરજાનું અવસાન
મોરબી : બગથળા નિવાસી હીરાભાઈ જીવાભાઈ મેરજા (ઉ.વ. 90)નું તા. 04/01/2020ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું બેસણું તેમજ લૌકિક પ્રથા...