મોરબી : ધરમશીભાઈ લોરીયા તથા જ્યોત્સનાબેન લોરીયાનું નિધન, શનિવારે બેસણું

- text


 

મોરબી : મૂળ વેજલપર હાલ મોરબી નિવાસી ધરમશીભાઈ મધુભાઈ લોરીયા ( ઉ.વ.65) તથા જ્યોત્સનાબેન ધરમશીભાઈ લોરીયા( ઉ.વ.60)નું તા.21ને બુધવારના રોજ નિધન થયેલ છે. તેઓ મધુભાઈ વાલજીભાઈ લોરીયાના પુત્ર-પુત્રવધુ, જીજ્ઞેશભાઈના પિતાશ્રી- માતાશ્રી, રમણિકભાઈના ભાઈ-ભાભી, કેતનભાઈના કાકા-કાકી તથા હર્ષના દાદા-દાદીનું બેસણું તા. 14ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન ભક્તિ ટાવર, શ્યામ પાર્ક, અવની ચોકડી પાસે, મોરબી ખાતે તેમજ સાંજે 4થી 5 તેમના નિવાસસ્થાન વેજલપર, તા.માળિયા ખાતે રાખેલ છે.

- text