- text
મોરબી : લાભુબેન હરખજીભાઈ કાંજીયા તે દિનેશભાઇ, કિશોરભાઈ, અરવિંદભાઈ, ચંદ્રકાન્તભાઈના માતૃશ્રીનું તા.5ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.8ને સોમવારના રોજ સવારે 8થી 10 કલાકે 801, દેવ પ્લેસ, નંદન વન પાર્ક, રામકો બંગલોઝની પાછળ, લીલાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે
- text