મોરબી : નિર્મળાબેન ગોપાલભાઈ ભાલારાનું અવસાન

- text


મોરબી : ગુર્જર સુતાર ટંકારાવાળા હાલ મોરબી નિર્મળાબેન ગોપાલભાઈ ભાલારા (ઉ.વ.૭૫) તે બેચરભાઈ (રાજકોટ)ના નાના ભાઈ ગોપાલભાઈ વાધજીભાઈ ભાલારાના ધર્મપત્ની, ગુર્જર સુતાર જ્ઞાતિ મોરબીના પ્રમુખ જસ્મીનભાઈ ભાલારા તથા દિપ્તીબેન હર્ષિલકુમાર સંચાણિયાના માતૃશ્રી, નિકેતભાઈના દાદીમા, સ્વ. મોહનભાઈ જીવરાજભાઈ કથરેચાના દિકરીનું તા. ૬ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૮ને સોમવારે બપોરે ૪:૦૦ થી ૫:૩૦ રેમન્ડ પ્લોટ, ભાગ્ય લક્ષ્મી એપાર્ટમેન્ટ પાસે, ચકકર રોડ, કલેક્ટર ઓફીસ પાછળ, સામા કાંઠે મોરબી-૨ રાખેલ છે.(પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે) જસ્મીનભાઈ મો.ન. ૯૮૨૫૨૭૮૫૭૬ નિકેતભાઈ મો. ન. ૯૪૨૯૪૮૪૪૧૨

- text

- text