જામખંભાળીયા નિવાસી વિનોદરાય બલભદ્રનું અવસાન
મોરબી : જામ ખંભાળિયા નિવાસી વિનોદરાય ઉમિયાશંકર બલભદ્ર તે મોરબી નિવાસી સારસ્વત બ્રાહ્મણ સ્વ. જન્મેશંકર મણિશંકર એનના જમાઈ, હરેશભાઈ એન તથા જીતુભાઈ એન (મો.નં....
જ્યંતીભાઈ ઉમિયાશંકર જોશીનું અવસાન
મોરબી : મૂળ સજનપર હાલ મોરબીવાસી ચા.મ.કાં. મોઢ બ્રાહ્મણ જ્યંતીભાઈ ઉમિયાશંકર જોશી (ઉં.વ.82, નિવૃત કેળવણી નિરીક્ષક) તે સ્વ. ઉમિયાશંકર પ્રાગજી જોશીના પુત્ર તથા સ્વ....
મોરબી : સંત શ્રી હરિ સાહેબનું પરલોકગમન
મોરબીઃ મોરબીના સંત શ્રી હરિ સાહેબનું આજ રોજ તારીખ 11 જૂનને શનિવારના રોજ પરલોકગમન થયું છે. સંત શ્રી હરિ સાહેબના પરલોકગમનથી અનુયાયીઓમાં શોકની લાગણી...
મોરબી: નરેશભાઈ લાખાભાઇ ડાંગરનું અવસાન
મોરબી : મોરબી નિવાસી નરેશભાઈ લાખાભાઇ ડાંગર(ઉ. વ.૩૮),કનુભાઈ સુખાભાઈ ડાંગર,અશોકભાઈ સુખાભાઈ ડાંગર,પ્રભાતભાઈ સુખાભાઈ ડાંગર,સંજયભાઈ લાખાભાઈ ડાંગર,વીજયભાઈ લાખાભાઈ ડાંગરના ભાઈ,ધવલભાઇ અશોકભાઈ ડાંગરના કાકા,ઉમંગ નરેશભાઈ ડાંગરના...
અજીતગઢ નિવાસી અરવિંદભાઈ નિમાવતનું અવસાન
હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ નિવાસી અરવિંદભાઈ ઘનશ્યામદાસ નિમાવત (ઉ.વ.65) તે ઉમેશભાઈ (63524 59104) તથા નિલેશભાઈ (83204 35661)ના પિતાનું તારીખ 22/2/2024ના રોજ અવસાન થયું...
વાંકાનેર : ચેતનગિરી મહેન્દ્રગિરી ગોસ્વામીનું અવસાન
વાંકાનેર : ચેતનગિરી મહેન્દ્રગિરી ગોસ્વામીનું તા.30ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 2ને સોમવારના રોજ સાંજે 4થી 6 કલાકે રાખેલ છે.
લી.
અમિતગીરી ગોસ્વામી...
મોરબી : પત્રકાર જનક રાજાના પિતાનું અવસાન, રાત્રે 9 કલાકે સ્મશાનયાત્રા
મોરબી : શાંતિલાલ લાલજીભાઈ રાજા તે જનક રાજા ( પત્રકાર)ના પિતાનું તા. 5ને શુક્રવારના રોજ થયેલ છે. સદગતની સ્મશાનયાત્રા રાત્રે ૯ કલાકે તેમના નિવાસસ્થાન...
મોરબી (બેલા) નિવાસી રસિકલાલ સંઘવીનું અવસાન
મોરબી: મોરબી(બેલા) નિવાસી રસિકલાલ ભગવાનજીભાઈ સંઘવી (ઉ.વ.75) તે સ્વ.વિનોદરાય, સ્વ. મુકુંદરાય, તારાબેન વખારિયા, હર્ષિદાબેન વોરા તેમજ આશાબેન મહેતાના નાનાભાઈ, ઉદય, ઉર્વી અને આરતીના પિતા,...
મોરબી ભાજપના અગ્રણી ચંદુભાઈ હુંબલના ભાઈનું અવસાન
રાજકોટ : નારણભાઈ ઉગાભાઈ હુંબલ તે ચંદુભાઈ ઉગાભાઈ હુંબલ (મોરબી ભાજપના આગેવાન), અરજણભાઈ ઉગાભાઈ હુંબલ, મોતીભાઈ ઉગાભાઈ હુંબલના ભાઈનું તા.25/2/2022ના રોજ અવસાન થયું છે.તેમનું...
મોરબી : ગંગારામભાઈ છગનભાઇ વાઘડિયાનું અવસાન
મોરબી : ગંગારામભાઈ છગનભાઇ વાઘડિયા તે ભવાનભાઈ, ચમનભાઈ, દિનેશભાઇ તથા ભાવેશભાઈના પિતાનું તા. 27ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.30ને શુક્રવારના રોજ રાત્રે...