અવસાન નોંધની યાદી : 20 એપ્રિલ (02:25 PM)

- text


મોરબી : શીલાબેન શિવકુમારભાઈ જોષીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી શીલાબેન શિવકુમારભાઈ જોષી (ઉ.વ. 70), તે શિવકુમારભાઈ જોષીના પત્ની, હેમંતભાઈ જોષીના ભાભી, વિનોદકુમાર જોષી અને પ્રમોદભાઈ જોષીના માતુશ્રી, અભિષેક જોષી, કાર્તિકેય જોષી, કૌશિક જોષી, મનન જોષીના કાકી, પાર્થ, શરદ, અમન, વેદાંત, ગુડડુંના દાદીનું તા. 19-04-2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું ટેલિફોનીક બેસણુ તા. 21-04-2021ને બુધવારના રોજ સાંજે 5થી 6 કલાકે રાખેલ છે. (વિનોદકુમાર જોષી – 94262 37450, પ્રમોદભાઈ જોષી 98252 34230)


વાંકાનેર : સોનલ મુકેશભાઈ પંડ્યાનું અવસાન

વાંકાનેર : મૂળ હળવદ હાલ વાંકાનેર નિવાસી સોનલ મુકેશભાઈ પંડ્યા (ઉમર વર્ષ ૩૬), તે સ્વ. નરોત્તમરાય લક્ષીશંકર પંડ્યા તથા સ્વ. ચંદ્રીકાબેન નરોત્તમરાય પંડ્યાના પુત્રવધૂ, મુકેશ પંડ્યાના ધર્મપત્ની તેમજ પ્રવીણ પંડ્યા તથા દિલીપ પંડ્યાના નાના ભાઈના પત્નીનું તા. ૧૯/૦૪/૨૦૨૧ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૨૨/૦૪/૨૦૨૧ને ગુરુવારે સાંજે ૦૪ થી ૦૬ કલાકે રાખેલ છે. (પ્રવીણભાઈ – ૯૯૭૯૯ ૩૪૫૦૦, દિલીપભાઈ – ૯૨૨૮૧ ૭૬૮૯૩, મુકેશ – ૮૨૦૦૦ ૦૪૬૬૫)


મોરબી : રીનાબેન રજનીકાંતભાઇ કગથરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રીનાબેન રજનીકાંતભાઇ કગથરા (ઉ.વ. 48), તે રજનીકાંતભાઇ (99259 85415)ના પત્ની તેમજ ઓમદીપ (97249 08486)ના માતુશ્રીનું તા. 19/04/2021ને સોમવારે અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.


રંગપર (બેલા) : ચતુરભાઈ મોહનભાઈ વડસોલાનું અવસાન

મોરબી : રંગપર (બેલા) નિવાસી ચતુરભાઈ મોહનભાઈ વડસોલા (ઉ.વ. 82), તે લાલજીભાઈ (99099 92370)ના ભાઈ, મનસુખભાઈ (99797 67118) અને ભરતભાઈ (99137 90856)ના પિતાનું તા. 20/04/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.


વાંકાનેર : અશોકસિંહ ભરતસિંહ જાડેજાનું અવસાન

વાંકાનેર : મૂળ કોટડા નાયાણી હાલ વાંકાનેરના રહેવાસી અશોકસિંહ ભરતસિંહ જાડેજા (ઉંમર વર્ષ 71) તે ગજુભા (98755 74531, 97142 74531)ના પિતા તેમજ આદિત્યરાજસિંહ (97271 87900)ના દાદાનું તા. 19/04/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 22/04/2021ને ગુરુવારના રોજ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

- text


મોરબી : અણદીબેન પોપટભાઈ હાલપરાનું અવસાન

મોરબી : અણદીબેન પોપટભાઈ હાલપરાનું તા. 19/04/2021 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 22/04/2021 ને ગુરુવારના રોજ રાખેલ છે. (મો.નં. ગંગારામભાઈ હાલપરા 99257 26227, ચતુરભાઈ હાલપરા 96386 73444, પ્રભુભાઈ હાલપરા 99096 38085, રમેશભાઈ હાલપરા 96381 65170, ભગવાનજીભાઈ હાલપરા 63515 69669, ધીરજભાઈ હાલપરા 99977 13973)


મોરબી : કૃષ્ણકાંતકુમાર ગિરિધરલાલ કંસારાનું અવસાન

મોરબી: મોરબી નિવાસી (મોવીયાવાળા માસ્તર) કૃષ્ણકાંતકુમાર ગિરિધરલાલ કંસારા (ઉ.વ. ૮૩), તે ધર્મેન્દ્રભાઈ (૯૪૨૬૯ ૭૭૫૬૪), ડોલરભાઈ તથા ભરતભાઈ (૯૯૭૯૨ ૩૬૫૫૩)ના પિતાનું તા. ૧૯/૪/૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૨૨/૪/૨૦૨૧ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (રજનીકાંત 70967 16338)


ચાંચાવદરડા: નટવરભાઈ હરજીવનભાઈ બાવરવાનું અવસાન

માળીયા (મી.) : મૂળ ચાંચાવદરડા નિવાસી નટવરભાઈ હરજીવનભાઈ બાવરવા (ઉ.વ. ૪૯), તે અશોકભાઈ હરજીવનભાઈ બાવરવા (૭૦૧૬૪ ૨૫૫૪૫)ના ભાઈ, મનસુખભાઈ મગનભાઈ બાવરવા (૯૦૧૬૪ ૨૮૭૪૨)ના ભત્રીજો, સંદીપભાઈ (99793 61779) અશોકભાઈ બાવરવા, જયદીપભાઈ અશોકભાઈ બાવરવાના કાકા, યશભાઈ નટવરભાઈ બાવરવાના પિતાનું તા. ૧૯/૪/૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.


પીપળી: મોહનભાઈ ધનજીભાઈ સનાવડાનું અવસાન

મોરબી: મૂળ નવી કીડીના વતની હાલ પીપળી નિવાસી મોહનભાઈ ધનજીભાઈ સનાવડા (ઉ.વ. ૯૦) તે છગનલાલ મોહનભાઈ સનાવડા (૯૯૯૮૩ ૪૭૩૯૧)ના પિતા, મેહુલભાઈ જ્યંતીભાઈ સનાવડાના દાદાનું તા. ૧૯/૪/૨૦૨૧ સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

 

- text