મોરબી : કસ્તુરબેન પ્રાણજીવન ગામીનું અવસાન

- text


મોરબી : મૂળ ચાંચાપર હાલ મોરબી નિવાસી કસ્તુરબેન પ્રાણજીવન ગામી (ઉ.વ. 53), તે પ્રાણજીવનભાઈ (94287 88169)નું તા. 12/02/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 15/02/2021ને સોમવારે 8થી 10 વાગ્યે રાધા પાર્ક-2, કન્યા છાત્રાલય પાછળ, મોરબી ખાતે રાખેલ છે. ચાંચાપર ખાતે સુંદરજીભાઈના નિવાસ સ્થાને સાંજે 6 કલાકે બેસણું રાખેલ છે. (છગનભાઇ 94287 88226)

- text

- text