મોરબી : ઘનશ્યામભાઈ મોહનલાલ માણેકનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ઘનશ્યામભાઈ મોહનલાલ માણેક (ઉ.વ. 60), તે ગોપાલભાઈ મોહનલાલ માણેક, જયકિશન મોહનલાલ માણેક તથા વસંતભાઇ મોહનલાલ માણેકના ભાઈનુ તા. 24/09/2020 ગુરૂવારના...
આમરણ : હીરાબેન બેચરભાઈ ગાંભવાનું અવસાન
મોરબી : આમરણ નિવાસી હીરાબેન બેચરભાઈ ગાંભવા(ઉ.વ. 65)નું ગઈકાલ તારીખ 30ને મંગળવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આવતીકાલ તારીખ 1ને ગુરુવારે બપોરે 2...
રાજપર : ઠાકરશીભાઈ મોહનભાઈ સનારીયાનું અવસાન
મોરબી : રાજપર નિવાસી ઠાકરશીભાઈ મોહનભાઈ સનારીયા, તે કિશોરભાઈ (૭૨૦૩૯ ૧૨૨૩૮), હિતેશભાઈ (૯૯૭૮૧ ૦૨૦૨૯), રાજેશભાઇ (૯૯૭૯૩ ૧૩૧૨૩)ના પિતાશ્રી તેમજ વિઠ્ઠલભાઈ, બાબુભાઈ, મનસુખભાઈ, કેશવજીભાઇ, બચુભાઈના...
મોરબી નિવાસી પ્રવિણાબેન પ્રફુલચંદ્ર લહેરુનું અવસાન
મોરબી : સારસ્વત બ્રાહ્મણ સ્વ. પ્રફુલચંદ્ર કે. લહેરુના પત્ની પ્રવિણાબેન તે દિનેશભાઈ પાંધીના બહેન, ડો.બી.કે.લહેરુના ભાભી, ધ્વનિશભાઈ તથા નેહલબેન સાતાના માતા, જુનાગઢ નિવાસી હરીશકુમાર...
મોરબી : નારણભાઈ કાનજીભાઈ નકુમનું અવસાન , શુક્રવારે બેસણું
મોરબી : નારણભાઇ કનાજીભાઈ નકુમ તે અરવિંદભાઈના પિતા અને પ્રશાંતભાઈ , વિશાલભાઈ , વિરેનભાઈ , વેદ ,દક્ષ ,ઓમના દાદાનું તા.30 ડીસેમ્બરના રોજ અવસાન થયું...
અવસાન નોંધની યાદી : 28 એપ્રિલ (08:00 PM)
હડમતિયા : હીરાબેન ભાણજીભાઈ ડાકાનું અવસાન
ટંકારા : હડમતિયા નિવાસી હીરાબેન ભાણજીભાઈ ડાકા (ઉ.વ. ૬૮), તે ભાણજીભાઇ ભવાનભાઈ ડાકાના ધર્મપત્ની અને કમલેશભાઈ અને ચેતનભાઈના માતૃશ્રી...
મોરબી : નરેન્દ્રભાઈ( ટીનાભાઈ) પોપટનું અવસાન
મોરબી : નરેન્દ્રભાઈ ( ટીનાભાઈ) તે સ્વ.ભોગીલાલ ખીમજીભાઈ પોપટના પુત્ર, પારસના પિતા, મનુભાઈ ખીમજીભાઈ પોપટના ભત્રીજા,કિરીટભાઈ, ધર્મેન્દ્રભાઈ, રાજેશભાઇ, નિલેશભાઈ, વિશાલભાઈના મોટાભાઈનું તા. 3ના રોજ...
મોરબી : કેલૈયા લીલાવતીબેન નાનાલાલનું અવસાન
મોરબી : મુળ આદપુર હાલ મોરબી નિવાસી કેલૈયા લીલાવતીબેન નાનાલાલ (ઉ.વ.94), તે ગુણવંતરાય (યશ નાસ્તા હાઉસ), પંકજભાઇ (પંકજભાઈ ગાંઠીયાવાળા)ના માતા, બિનદેશ, ભૂમિત તથા નિસિતના...
મોરબી : લિલમબેન જયવંતલાલ મેઘાણીનું અવસાન
મોરબી : લિલમબેન જયવંતલાલ મેઘાણી (ઉ.વ.91), તે સ્વ. જયવંતલાલ ચત્રભુજભાઈ મેઘાણીના ધર્મપત્ની તથા મહેન્દ્રભાઈ જયવંતલાલ મેઘાણી, જયશ્રીબેન પી. લાખાણી, વિભાબેન કે. મહેતાના માતૃશ્રી તથા...
નાથાભાઇ મનજીભાઈ હાજીપરાનું અવસાન
ટંકારા : નાથાભાઇ મનજીભાઈ હાજીપરા ઉં.વ. 85 તે જેરામભાઈ, જેરાજભાઈ, નવીનભાઈ અને અરવિંદભાઈના પિતાનું તારીખ 3ના રોજ અવસાન થયું છે. સદગતનો લૌકિક વ્યવહાર તારીખ...