મોરબી : ઘનશ્યામભાઈ મોહનલાલ માણેકનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ઘનશ્યામભાઈ મોહનલાલ માણેક (ઉ.વ. 60), તે ગોપાલભાઈ મોહનલાલ માણેક, જયકિશન મોહનલાલ માણેક તથા વસંતભાઇ મોહનલાલ માણેકના ભાઈનુ તા. 24/09/2020 ગુરૂવારના...

આમરણ : હીરાબેન બેચરભાઈ ગાંભવાનું અવસાન

મોરબી :  આમરણ નિવાસી હીરાબેન બેચરભાઈ ગાંભવા(ઉ.વ. 65)નું ગઈકાલ તારીખ 30ને મંગળવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આવતીકાલ તારીખ 1ને ગુરુવારે બપોરે 2...

રાજપર : ઠાકરશીભાઈ મોહનભાઈ સનારીયાનું અવસાન

મોરબી : રાજપર નિવાસી ઠાકરશીભાઈ મોહનભાઈ સનારીયા, તે કિશોરભાઈ (૭૨૦૩૯ ૧૨૨૩૮), હિતેશભાઈ (૯૯૭૮૧ ૦૨૦૨૯), રાજેશભાઇ (૯૯૭૯૩ ૧૩૧૨૩)ના પિતાશ્રી તેમજ વિઠ્ઠલભાઈ, બાબુભાઈ, મનસુખભાઈ, કેશવજીભાઇ, બચુભાઈના...

મોરબી નિવાસી પ્રવિણાબેન પ્રફુલચંદ્ર લહેરુનું અવસાન

મોરબી : સારસ્વત બ્રાહ્મણ સ્વ. પ્રફુલચંદ્ર કે. લહેરુના પત્ની પ્રવિણાબેન તે દિનેશભાઈ પાંધીના બહેન, ડો.બી.કે.લહેરુના ભાભી, ધ્વનિશભાઈ તથા નેહલબેન સાતાના માતા, જુનાગઢ નિવાસી હરીશકુમાર...

મોરબી : નારણભાઈ કાનજીભાઈ નકુમનું અવસાન , શુક્રવારે બેસણું

મોરબી : નારણભાઇ કનાજીભાઈ નકુમ તે અરવિંદભાઈના પિતા અને પ્રશાંતભાઈ , વિશાલભાઈ , વિરેનભાઈ , વેદ ,દક્ષ ,ઓમના દાદાનું તા.30 ડીસેમ્બરના રોજ અવસાન થયું...

અવસાન નોંધની યાદી : 28 એપ્રિલ (08:00 PM)

હડમતિયા : હીરાબેન ભાણજીભાઈ ડાકાનું અવસાન ટંકારા : હડમતિયા નિવાસી હીરાબેન ભાણજીભાઈ ડાકા (ઉ.વ. ૬૮), તે ભાણજીભાઇ ભવાનભાઈ ડાકાના ધર્મપત્ની અને કમલેશભાઈ અને ચેતનભાઈના માતૃશ્રી...

મોરબી : નરેન્દ્રભાઈ( ટીનાભાઈ) પોપટનું અવસાન

મોરબી : નરેન્દ્રભાઈ ( ટીનાભાઈ) તે સ્વ.ભોગીલાલ ખીમજીભાઈ પોપટના પુત્ર, પારસના પિતા, મનુભાઈ ખીમજીભાઈ પોપટના ભત્રીજા,કિરીટભાઈ, ધર્મેન્દ્રભાઈ, રાજેશભાઇ, નિલેશભાઈ, વિશાલભાઈના મોટાભાઈનું તા. 3ના રોજ...

મોરબી : કેલૈયા લીલાવતીબેન નાનાલાલનું અવસાન

મોરબી : મુળ આદપુર હાલ મોરબી નિવાસી કેલૈયા લીલાવતીબેન નાનાલાલ (ઉ.વ.94), તે ગુણવંતરાય (યશ નાસ્તા હાઉસ), પંકજભાઇ (પંકજભાઈ ગાંઠીયાવાળા)ના માતા, બિનદેશ, ભૂમિત તથા નિસિતના...

મોરબી : લિલમબેન જયવંતલાલ મેઘાણીનું અવસાન

મોરબી : લિલમબેન જયવંતલાલ મેઘાણી (ઉ.વ.91), તે સ્વ. જયવંતલાલ ચત્રભુજભાઈ મેઘાણીના ધર્મપત્ની તથા મહેન્દ્રભાઈ જયવંતલાલ મેઘાણી, જયશ્રીબેન પી. લાખાણી, વિભાબેન કે. મહેતાના માતૃશ્રી તથા...

નાથાભાઇ મનજીભાઈ હાજીપરાનું અવસાન

ટંકારા : નાથાભાઇ મનજીભાઈ હાજીપરા ઉં.વ. 85 તે જેરામભાઈ, જેરાજભાઈ, નવીનભાઈ અને અરવિંદભાઈના પિતાનું તારીખ 3ના રોજ અવસાન થયું છે. સદગતનો લૌકિક વ્યવહાર તારીખ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વેકેશનનો સદુપયોગ કરી બાળકને બનાવો સ્પોર્ટ્સમેન : રિયલ ક્રિકેટ એકેડમીમાં સમર કેમ્પ શરૂ

  મોરબીની સૌથી મોટી અને સુવિધાયુક્ત રિયલ ક્રિકેટ એકેડમીમાં નિષ્ણાંત કોચ દ્વારા અપાતું ક્રિકેટનું એ ટુ ઝેડ કોચિંગ : મર્યાદિત બાળકોને જ વહેલા તે પહેલાના...

મોરબીના ખાખરાળા આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ ઉજવાયો

મોરબી : ગઈકાલે તારીખ 25 એપ્રિલના રોજ મોરબીના ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ જનજાગૃતિ અંગેના કાર્યક્રમો યોજી વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી...

મોટી વાવડી ગામના ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા લીધો નિર્ણય

મોરબી : મોરબી તાલુકાના મોટી વાવડી ગામે ગઈકાલે 25 એપ્રિલના રોજ ક્ષત્રિય સમાજની એક અગત્યની મિટીંગ મળી હતી. જેમાં ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન...

વાંકાનેરના રામચોકમાં વોટ્સએપમાં વરલી મટકા રમતા બે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન રામચોકમાંથી આરોપી સરફરાજશા હુસેનશા શાહમદાર અને અસલમભાઈ અનવરભાઈ સૈયદ નામના આરોપીઓને વોટ્સએપ મારફતે વરલી મટકાના આંકડા...