અવસાન નોંધની યાદી : 28 એપ્રિલ (08:00 PM)

- text


હડમતિયા : હીરાબેન ભાણજીભાઈ ડાકાનું અવસાન

ટંકારા : હડમતિયા નિવાસી હીરાબેન ભાણજીભાઈ ડાકા (ઉ.વ. ૬૮), તે ભાણજીભાઇ ભવાનભાઈ ડાકાના ધર્મપત્ની અને કમલેશભાઈ અને ચેતનભાઈના માતૃશ્રી તેમજ લીંબાભાઈ, શીવાભાઈ, કોમલભાઈના કાકીનું તા. ૨૮-૦૪-૨૦૨૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. હાલ કોરોનાની વર્તમાન પરિસ્થિતિને કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું રાખેલ છે. (લીંબાભાઈ રતીલાલભાઈ ડાકા 99746 97017, શિવલાલભાઈ રતીલાલભાઇ ડાકા 99748 00658, કોમલભાઈ ધનજીભાઈ ડાકા 97257 55456)


મોરબી: જસવંતિબેન નારણદાસ જોબનપુત્રાનું અવસાન

મોરબી: જસવંતિબેન નારણદાસ જોબનપુત્રા ઉં.વ. 70 તે, વલ્લભભાઈ છગનલાલ પુજારાના પુત્રી તથા સંજયભાઈ (9879169421), પ્રતિકભાઈ (9879078040)ના માતાનું તારીખ 27ને મંગળવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 29ને ગુરુવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સંદેશ પાઠવી શકે છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.


માણેકવાડા : અરજણભાઈ કરશનભાઈ દેત્રોજાનું અવસાન

મોરબી : માણેકવાડા નિવાસી અરજણભાઈ કરશનભાઈ દેત્રોજા (ઉ.વ. 53), તે ભગવતીબેનના પતિ, મનજીભાઈ (89809 43232) અને વલ્લભભાઈ (97234 95257)ના ભાઈ તેમજ વૈશાલીબેન અને અંકુરભાઈ (99137 65754)ના પિતાનું તા. 27/04/2021ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. (સુરેશભાઈ 63516 50822)

- text


ખાનપર: મહોબતસિંહ લઘુભા જાડેજાનું અવસાન

વાંકાનેર : ખાનપર નિવાસી મહોબતસિંહ લઘુભા જાડેજા તે, ભગીરથસિંહ મહોબતસિંહ જાડેજા (8369801778)ના પિતા તથા બચુભા લઘુભાના ભાઈનું તારીખ 28ને બુધવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 29ને ગુરુવારે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સાંત્વના સંદેશ પાઠવી શકે છે. રાજેન્દ્રસિંહ હઠુભા જાડેજા (8200366808)


મોરબી : રસીકભાઇ લખમણભાઇ પનારાનું અવસાન

મોરબી : લેમિનેટ-પ્લાયવુડ એસોશિએશનના પૂર્વ પ્રમુખ રસીકભાઇ લખમણભાઇ પનારા, તે ગોપાલભાઈ અને શાંતિભાઇના ભાઈ તેમજ સંજયભાઇ અને વૈભવકુમારના પિતાનું તા. ર૭-૦૪-૨૦૨૧ને મંગળવારે અવસાન થયેલ છે. સગાસંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. (ગોપાલભાઈ 98243 02000, શાંતિભાઇ 97231 73331, સંજયભાઇ 72019 11680 અને વૈભવકુમાર 95126 02000)


ઘુંટું : મુકેશભાઈ લખમણભાઇ ભાડજાનુ અવસાન

મોરબી : ઘુંટું નિવાસી મુકેશભાઈ લખમણભાઇ ભાડજા (ઉંમર વર્ષ 42)નું તા. 27/04/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.


ઘુનડા (ખાનપર) : જીવરાજભાઈ દેવજીભાઈ કાસુન્દ્રાનું અવસાન

ટંકારા : ઘુનડા (ખાનપર) નિવાસી જીવરાજભાઈ દેવજીભાઈ કાસુન્દ્રા (ઉમર વર્ષ-૭૬), પ્રવિણભાઇના પિતાશ્રી, પ્રભુભાઈના ભાઈ તેમજ યશભાઈના દાદાનું તા. ૨૮/૦૪/૨૦૨૧ને બુધવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (પ્રવિણભાઇ જીવરાજભાઈ કાસુન્દ્રા – 98797 37450, પ્રભુભાઈ દેવજીભાઈ કાસુન્દ્રા – 99795 21471, ગીરધરભાઇ પ્રભુભાઈ કાસુન્દ્રા – 99095 60959, ભાવેશભાઈ પ્રભુભાઈ કાસુન્દ્રા – 99790 70879, યશ પ્રવિણભાઇ કાસુન્દ્રા – 95372 14213)

- text