મોરબી : લિલમબેન જયવંતલાલ મેઘાણીનું અવસાન

- text


મોરબી : લિલમબેન જયવંતલાલ મેઘાણી (ઉ.વ.91), તે સ્વ. જયવંતલાલ ચત્રભુજભાઈ મેઘાણીના ધર્મપત્ની તથા મહેન્દ્રભાઈ જયવંતલાલ મેઘાણી, જયશ્રીબેન પી. લાખાણી, વિભાબેન કે. મહેતાના માતૃશ્રી તથા સૌરભભાઇ એમ. મેઘાણી, મૌલિકભાઈ એમ. મેઘાણીના દાદીનું તા.10 ને શનિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. સંજોગ વસાત લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૨/૦૪/૨૦૨૧ ને સોમવારે સાંજે 4 થી 6 ના રોજ રાખેલ છે. (સૌરભ એમ.મેઘાણી : ૯૭૩૭૭ ૧૧૧૦૦, જયશ્રીબેન લાખાણી : ૯૮૯૮૫ ૯૩૯૦૯, વિભાબેન મહેતા : ૮૮૬૬૦ ૮૫૭૭૯)

- text