મોરબી : કેલૈયા લીલાવતીબેન નાનાલાલનું અવસાન

- text


મોરબી : મુળ આદપુર હાલ મોરબી નિવાસી કેલૈયા લીલાવતીબેન નાનાલાલ (ઉ.વ.94), તે ગુણવંતરાય (યશ નાસ્તા હાઉસ), પંકજભાઇ (પંકજભાઈ ગાંઠીયાવાળા)ના માતા, બિનદેશ, ભૂમિત તથા નિસિતના દાદીનું તા. ૨૧/૧૦/૨૦૧૯ના રોજ અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા તા. 22/10/2019ના રોજ સવારે 8:30 કલાકે તેમનાં નિવાસ સ્થાને ગુજરાત હાઉસીગ બોર્ડ 608 મોરબી ખાતેથી નિકળશે.

- text


 

- text