રાજપર : ઠાકરશીભાઈ મોહનભાઈ સનારીયાનું અવસાન

- text


મોરબી : રાજપર નિવાસી ઠાકરશીભાઈ મોહનભાઈ સનારીયા, તે કિશોરભાઈ (૭૨૦૩૯ ૧૨૨૩૮), હિતેશભાઈ (૯૯૭૮૧ ૦૨૦૨૯), રાજેશભાઇ (૯૯૭૯૩ ૧૩૧૨૩)ના પિતાશ્રી તેમજ વિઠ્ઠલભાઈ, બાબુભાઈ, મનસુખભાઈ, કેશવજીભાઇ, બચુભાઈના ભાઈનું તા. ૧૩/૧૦/૨૦૨૦ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું તા. ૧૫/૧૦/૨૦૨૦ને ગુરુવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી રાખેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

 

- text