મોરબી : ઘનશ્યામભાઈ મોહનલાલ માણેકનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ઘનશ્યામભાઈ મોહનલાલ માણેક (ઉ.વ. 60), તે ગોપાલભાઈ મોહનલાલ માણેક, જયકિશન મોહનલાલ માણેક તથા વસંતભાઇ મોહનલાલ માણેકના ભાઈનુ તા. 24/09/2020 ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગદનુ ટેલીફોનીક બેસણું તા. 28/09/2020ને સોમવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text