મોરબી : પોલીસ કોન્સ્ટેબલ ભાનુભાઈ બાલાસરાના માતૃશ્રીનું દુઃખદ અવસાન

મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાનુભાઈ બાલાસરાના માતૃશ્રી લક્ષ્મીબેન પોલાભાઈ બાલાસરા ઉ.70નું તારીખ 24ના રોજ દુઃખદ અવસાન થયેલ...

મોરબી નિવાસી ગલાલબેન સાંણદિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ગલાલબેન બેચરભાઈ સાંણદિયા (ઉં. વ.99) તે નરભેરામભાઈ સાંણદિયાના માતાનું તારીખ 28-8-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. મો.નં. 9727231321.

વૈભવ ધીરુભાઈ પારેખનું અવસાન, સોમવારે બેસણું

મોરબી : મુ. લજાઇ,હાલ મોરબી નિવાસી મોઢ વણિક પારેખ વૈભવ ધીરૂભાઈ (ઉ.વ.24) તે ધીરૂભાઈ હરીલાલ પુત્રનુ તારીખ 14ના રોજ અવસાન થયેલ છે તેમનુ બેસણું...

મોરબી : જીવતીબેન છગનલાલ ભોજાણી(ઉ.વ.96)નું અવસાન, સોમવારે બેસણું

મોરબી : જીવતીબેન છગનલાલ ભોજાણી ( ઉ.વ.96) તે સ્વ.છગનલાલ કાનજીભાઈ ભોજાણીના પત્ની, જીવરાજભાઈ જશરાજભાઈ પોપટના પુત્રી, મહેશભાઇ ભોજાણી, મનોજભાઈ ભોજાણીના માતૃશ્રી, સ્વ.શાંતાબેન કૃષ્ણદાસ કારીયા,...

વાંકાનેર : પ્રફુલભાઈ ભીખાભાઈ સોલંકીનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી પ્રફુલભાઈ ભીખાભાઈ સોલંકી,તે દીપકભાઈ(૯૨૭૫૧૩૦૬૩૬),હરેશભાઈ(૯૭૨૭૮૭૪૩૫૨)ના મોટાભાઈ,અમીતભાઈ(૯૨૭૭૨૦૪૯૯૯) અને નેહાબેનના પિતાશ્રીનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૧૩ના સાંજે ૪ થી ૬ કલાકે...

કુંતાસી નિવાસી ધરમશીભાઈ અઘારાનું અવસાન

  કુંતાસી : ધરમશીભાઈ અવચરભાઈ અઘારા (ઉં. વ. 87) તે રતનશીભાઈ,સુરેશભાઈ, દિનેશભાઈ તથા વિનોદભાઈના પિતા(97279 64350)નું તા.15/2/2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે.

મોરબી : રમીલાબેન રમણિકભાઈ મહેતાનું અવસાન

મોરબી : મૂળ ખાનપરના નિવાસી અને હાલ મોરબી રહેતા રમીલાબેન રમણિકભાઈ મહેતા(ઉ.81) તે રમણિકભાઈ શામજીભાઈ મહેતાના ધર્મ પત્નીનું તારીખ 5/9/2020ના રોજ અવસાન થયેક છે....

મોરબી : કમળાબેન ગંગારામભાઈ રામાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કમળાબેન ગંગારામભાઈ રામાણી, (ઉ.વ. 98), તે સ્વ. લક્ષ્મીચંદ, સ્વ. ગોકુલભાઈ, સ્વ. લક્ષ્મણદાસ અને અશોકભાઈના માતુશ્રી, ધર્મેન્દ્રભાઈ, ગરૂમુખદાસ, રાજુભાઈ, સુનીલભાઈ, વિનોદભાઈ,...

મોરબી : નાનજીભાઈ અમરશીભાઈ ઝાલરીયાનું અવસાન

મોરબી : મૂળ લૂંટાવદર નાનજીભાઈ અમરશીભાઈ ઝાલરીયા (ઉ.વ. 57) તે અમરશીભાઈ ચંદુભાઈ ઝાલરિયાના પુત્ર, રાજેશભાઇના ભાઈ, વિશાલભાઈના પિતાનું તા.3ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું...

મોરબી : મનસુખલાલ બાબુલાલ લખતરિયાનું અવસાન

મોરબી : મનસુખલાલ બાબુલાલ લખતરિયા (હળબટીયાળી), તે જયેશ (લાલો) તથા હિમાંશુ (નેશનલ હેર આર્ટ-રવાપર રોડ, મોરબી)ના પિતાશ્રી તથા જીતુભાઇ, ભરતભાઈ, રાજુભાઇના મોટાભાઈ અને ઉમેશભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...