મોરબી : જીવતીબેન છગનલાલ ભોજાણી(ઉ.વ.96)નું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : જીવતીબેન છગનલાલ ભોજાણી ( ઉ.વ.96) તે સ્વ.છગનલાલ કાનજીભાઈ ભોજાણીના પત્ની, જીવરાજભાઈ જશરાજભાઈ પોપટના પુત્રી, મહેશભાઇ ભોજાણી, મનોજભાઈ ભોજાણીના માતૃશ્રી, સ્વ.શાંતાબેન કૃષ્ણદાસ કારીયા, અનસોયાબેન ભોજાણી, સુશીલાબેન ગીરીશભાઈ નથવાણી, જ્યોત્સનાબેન કિશોરભાઈ ઠકરારના માતૃશ્રી તથા જયદીપ ભોજાણી, ડો.રવિ ભોજાણી, ધવલ ભોજાણીના દાદીનું તા.5ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.10ને સોમવારે સાંજે 4થી 5 જડેશ્વર મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text