મોરબી : જીકીયારી નિવાસી લીલાવંતીબેન ઝાલરીયાનું અવસાન

- text


મોરબી : મોરબીના જીકીયારી (રામનગર) નિવાસી લીલાવંતીબેન મગનભાઈ ઝાલરીયા (ઉં.વ. 82) તે ભરતભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 99781 80323), પ્રકાશભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 99253 98239), કિશોરભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 93137 25126) તથા સુરેશભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 99791 34687)ના માતાનું તારીખ 24-12-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 28-12-2023 ને ગુરુવાર બપોરે 3 થી 5 કલાકે તેઓના નિવાસ સ્થાને જીકીયારી (રામનગર) મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text