કુંતાસી : ધરમશીભાઈ અવચરભાઈ અઘારા (ઉં. વ. 87) તે રતનશીભાઈ,સુરેશભાઈ, દિનેશભાઈ તથા વિનોદભાઈના પિતા(97279 64350)નું તા.15/2/2022 ને મંગળવારના રોજ અવસાન થયું છે.
મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...