માણેકવાડા : શાંતાબેન માધવજીભાઈ દેત્રોજાનું અવસાન

- text


મોરબી : માણેકવાડા નિવાસી શાંતાબેન માધવજીભાઇ દેત્રોજા તે અરવિંદભાઈ (મુનાભાઇ) દેત્રોજા (7567696603) તથા પ્રશાંત દેત્રોજાના (8200228512) માતુશ્રીનું તા.7ને બુધવાર ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લૌકિક ક્રિયા બંધ રાખેલ છે તા.8ને ગુરુવારે સાંજે 4 થી 6 ટેલિફોનિક બેસણું રાખેલ છે.

- text