મોરબી : હડમતિયા નિવાસી નરભેરામભાઈ ડાયાભાઈ સિણોજીયાનું અવસાન

- text


મોરબી : હડમતિયા નિવાસી નરભેરામભાઈ ડાયાભાઈ સિણોજીયા (ઉ.૬૨) તે માધવજીભાઈના નાનાભાઈ અને અશોકભાઈના કાકાનું તા.૬ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનીક સંપર્ક થઈ શકશે. અશોકભાઈ માધવજીભાઈ, મો.૯૯૦૯૦ ૬૪૭૪૦.

- text