મોરબી નિવાસી કાંતિલાલ નાનાલાલ પંડ્યાનું અવસાન

- text


મોરબી : મૂળ ખાનપર નેસડા નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ પંડ્યા કાંતિલાલ નાનાલાલ તે સ્વ. નાનાલાલ નરસિંહરામ પંડ્યાના પુત્ર, સ્વ. નવલશંકર, સ્વ. નટવરલાલ, નૌતમલાલના મોટાભાઈ, દીપકભાઈ (ગોવા), નીરૂબેન, કુસુમબેન, નલિનીબેનના પિતા અને સ્વ. દયારામભાઈ વાલજીભાઈ ત્રિવેદી (મુખિયાજી-સુરેન્દ્રનગર) ના જમાઈનું તા 12 ના અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તેમજ પિયરપક્ષનું બેસણું તા. 15 ના શનિવારે સાંજે 4 થી 6 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text