મોરબી : જીવરાજભાઈ મોહનભાઈ સનાવડાનું અવસાન

- text


મોરબી : મૂળગામ બરવાળા હાલ મોરબી નિવાસી જીવરાજભાઈ મોહનભાઈ સનાવડા(ઉ.વ.73),તે પ્રાણજીવનભાઈ(9428790657),મનસુખભાઈ(9979355856),કમલેશભાઈ(9825657280),લલિતભાઈ(9978293168)ના પિતાશ્રી,મિલનભાઈ(9913246925) અને ઉત્સવકુમારભાઈના દાદાનું તા.31ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા.3ને ગુરુવારના રોજ બપોરે 3 થી 6 કલાકે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text